________________
ગુલ) લેયારૂપ જળે કરીને સહિત છે, તેમાં હું સ્નાન કરું છું અને મળ રહિત નિર્મળ, વિશુદ્ધ અને શિતલીભૂત થઈને સર્વ દોષને છાંડું છું.
પ્રશ્ન છ મું– આવું જ્ઞાન કોણે બતાવ્યું છે ? અને તેમાં ન્હાવાવાળા કેશુ ?
ઉત્તર एयं सिणाणं कुसलेहिं दिटुं, महासिणाणं इसिणं पसत्यं ; जहि सिन्हाया विमला विशुद्धा, महारिसी उत्तमं ठाणं पत्ते तिषेमि ॥४७॥
એસ્નાન-પૂર્વોક્ત કર્મ રજ વિનાશક સ્નાન, અહં બ્રાહ્મણ કુશળ પંડિતએ જ્ઞાનીએ તત્ત્વજ્ઞ કેવલીએ શોધી કાઢયું છે, દીઠું છે, એ મોટું સ્નાન-સર્વ સ્નાનમાં ઉત્તમ સ્નાન, પીશ્વરોને મુનિઓને એ સ્નાન પ્રશસ્ત ભલું–પ્રશંસવા ગ્ય, એવા સ્નાનને વિષે મહા મુનિઓ તેમાં સ્નાન કરીને નિર્મળ અને વિશુદ્ધ થયા છે અને ઉત્તમ સ્થાન (મુક્તિ) ને વિષે ગયા છે. - આ તીર્થ યાત્રા એવા પ્રકારની છે કે ગમે તે વ્યકિત તેનું સેવન કરે તે મેક્ષ ફળને જ આપનાર છે. તે વિષે છેતાલીસમી ગાથાની ટીકામાં કહ્યું છે કે –
यदुक्तं ब्रह्मचर्येण सत्येन. तपसा संयमेन च ;
માતતિ શુદ્ધિ, શુદ્ધિ તીર્થયાત્રા. / ? બ્રહાચર્ય, સત્ય, તપસ્યા, અને સંયમ વડે, માતંગષિ-હરિકેશી અણગાર ઉત્તમ સ્નાન કરી કર્મ મળ રહિત નિર્મળ થઈ સિદ્ધ ગતિને પામ્યા માટે સર્વોત્તમ શ્રેષ્ઠ તીર્થ યાત્રા અનંત જ્ઞાની તીર્થકર મહારાજે બતાવેલ તેજ કર્મરૂપ મળને હણનાર–આત્માને નિર્મળ કરનાર છે. આ સિવ યના બીજા તીર્થ યાત્રા ( દુનિઆ માનેલ તે આત્માની શુદ્ધિ કરનાર નથી એ વાત સત્ય છે.
૭૭ મું–શિષ્ય-દિગંબર મતમાં તીર્થ વિષે કાંઈ કહ્યું છે કે કેમ ? હોય તે તે પણ જણાવશો ?
ઉત્તર–દિગબર મતનું “આદિપુરાણ” ૧૭૬૮ પૃષ્ઠનું સંવત ૧૯૭૪ ની સાલમાં છપાયું છે. તેનાં પર્વ ૧લે પૃષ્ટ ૧૯મે કલેક ૧૨૩ મે ત્રીજપદમાં કહ્યું છે કે નિંદ્રજિતં તીર્થ, દેવકા ચરિત્રહી તીર્થ છે. પૃષ્ઠ ૩૯ મે–પર્વ ૨ જે-લેક ૩૯ મે-પદ ત્રીજે-કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org