________________
શરીરરૂપી નાવ છે, જીવનરૂપી નાવિક છે. જીવ તે નાવના ખેલણહાર છે, અને સંસાર ( ભવ-ભ્રમણ ) રૂપ સમુદ્ર છે; એવા સ'સાર સમુદ્રને મહર્ષિએજ તરી શકે છે, અને તેવી નિરાશ્રવી નાવમાં બેઠેલા મહર્ષિના આશ્રિતા પણ સ’સાર સમુદ્રને પાર પામી મુક્તિપુરીએ દાખલ થાય છે.
95
પ્રશ્ન છ૪ મું—સંસાર સમુદ્ર તરવાને નાવનું સ્વરૂપ ખરાખર બતાવ્યું પણ હજી તીર્થ સંબંધીની વાત અધર છે તે! જ્યારે તમે તી માનવું કબુલ કરે છે. તે તમારે એવુ તીનું કયુ સ્થળ છે કે જેમાં ન્હાવાથી કમ મળનાં ત્યાગ થાય આત્મા પવિત્ર થાય, એવુ' તીર્થં બતાવા
ઉત્તર---સાંભળેા, એવું તીથ બતાવીયે. જોકે પ્રથમ તી સબંધી જૈન ધર્મના અને અન્ય ધર્મના પુષ્કળ દાખલા અપાઈ ગયા છે તેાપણ વિશેષ જાણવાની ઈચ્છા જણાવવાથી જૈન ધર્મમાં તીનું સ્વરૂપ કેવી રીતે કહ્યું છે તે જણાવીએ છીએ. જૈન ધર્મના શ્રી ઉત્તર ધ્યયનજી સૂત્રમાં ૧૨મા અધ્યયનમાં યક્ષેસેવિતમાતંગમુનિ હરિકેશી અણગારને બ્રાહ્મણેાએ તી સબંધીના પુછાં કરી છે અને તેના ઉત્તર રિકેશી મુનિએ ખહુ સારો આપ્યા છે.
પ્રશ્ન ૭૫ મું-બ્રાહ્મણાએ શુ પૂછ્યુ' છે અને માતંગ ઋષિએ શે ઉત્તર આપ્યા છે તે પણ જણાવશે.
ઉત્તર—હરિકેશી મુનિ પ્રત્યે બ્રાહ્મણા પૂછે છે કે હે મુનિ ?
',
के हर के ते संति तथ्ये, कहं सिएहाओ तरयं जहांसिः । आइख्खणे संजय जख्खपूइया, इच्छामु नाओ भवओ सगासे ||४५ ||
હું યક્ષપૂજિત ઋષિ ! કોણ ઝ્હારે દ્રઃ ? કવણુ તુમ્હારે પાપ દૂર કરવાનું તી . કહાં હાતાં-સ્નાન કરતાં કર્મરૂપ મેલ ટળે ? કર્રરૂપી મેલ ટાળવાંને આપ કેવી રીતે સ્નાન કરી છે ? એ સવ આપની પાસેથી જાણવા ને અમે ઇન્ડિએ છીએ. એ સાંભળીને માતંગમુનિ ઉત્તર આપે છે.
धम्मे हर एवं संति तित्थे, अण्गविले अत्त पसन्न लेसे ;
ar सिहाओ विमल विशुद्धो, सुसीई भुओं पजहामि दोसं ||४६ ||
અહે। બ્રાહ્મણેા ! અમ્હારે ધરૂપ દ્રહ છે, એટલે અહિંસારૂપ દયા મૂલવિયમૂલ જે ધર્મ તે રૂપ દ્ર છે. કર્મ મેલનો ત્યાગ કરવાને બ્રહ્મજ્ઞાન બ્રહ્મચર્ય શાંતિ તી છે. તે તીથ કેવુ છે. તેકે-આત્માને સદા શાંન્ત મિથ્યાત્વાદિક મેલ રહિત નિર્માળ કરનાર પ્રશસ્ત ભલી-( તેજી, પદ્મ,
१०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org