SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કર ધ ગુરૂ અથવા જીવરૂપી નાવડીઓ શાસ્ત્રમાં કહેવ છે; એટલે જે ધર્મીમાં પાંચ ઇન્દ્રિઓને વિષય કષાયાર્દિકે પેષણરૂપી છિદ્રોવડે શરીરરૂપી આશ્રયવાળી નાવમાં અજ્ઞાની–જાત્યાંધરૂપ નાવિક તથા જીવ અને તેના આશ્રિત આશ્રવવાળી નાવમાં બેઠેલા, પાર પામવાના બદલે મધ્ય સમુદ્રરૂપ સંસારમાં તળે જઇને એસવારૂપ અધતિમાં ગોથાં ખાય છે. પરંતુ ઇચ્છિત નગરરૂપ મોક્ષ નગરીને પ્રાપ્ત થતા નથી. અર્થાત્ આશ્રયરૂપ છિદ્રોમાંથી પાપ કર્મ – જળના પ્રવાહ આવવાથી—તેના ભારથી ઉપર કહેલી નૌકા અને તેમાં બેઠેલા તમામ રૂપ મધ્ય સમુદ્રના તળાંને સ્વાધીન થાય છે. માટે તેવી નાવને આશ્રય લેવા નહિ એમ શાસ્ત્ર જણાવે છે, પ્રશ્ન ૭૨ મું—શાસ્ત્રમાં કેવી નાવના આશ્રય લેવા કહ્યું છે? અને કેવી નાવથી પાર પહેાંચાય છે ? તે જણાવશે. ઉત્તર—ઉત્તરાધ્યયનના ૨૩મા અધ્યયનમાં આ પ્રકારની નાવ કહી છે તે સાંભળે!--- ગાયા. जाउ आसा विणी नावा, नसापारस्स गामिणी; जानि रास्सावि णीनावा, साउपारस्स गामिणी ॥ ७१ ॥ અહિંયાં કેશી સ્વામીએ નાવ સંબંધી પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ગૌત્તમ ગણધર કહે છે કે જે નાવ આશ્રવવાળી એટલે શ્રાવિણી ( ગાબડાવાળી-છિદ્રાવાળી ) છે તે પાર પહોંચશે નહિ; પણ જે નાવ નિશ્રાવિણી ( છિદ્ર રહિત ) છે તે સમુદ્રને સામે તીર પહેાંચી શકશે-એટલે આથવ-રૂપ છિદ્ર રહિત નાવ પાર પહેાંચી શકે. પ્રશ્ન ૭૩ મું~એવી કઇ નાવ કે જે નાવમાં બેસવાથી ઇચ્છિત સ્થાનકે--માક્ષ નગરીએ સહીસલામતે પહોંચી શકાય ? એવી નાવ કઇ ? ને તેમાં બેસીને પાર પામનારા કોણ ? ઉત્તર—આજ અધ્યયનમાં કેશી સ્વામીએ ગૌત્તમ પ્રત્યે કહ્યું છે કે એવી નાવ કઇ કે જેમાં બેઠે પાર પામીએ એ પ્રશ્નના ઉત્તરમાં ગૌત્તમ ગણધરે નીચે પ્રમાણે કહ્યુ છે કે ગાથા. सरिर माहुनावित्ति, जीवो बुच्चर नाविउ ; संसारो अ नवोवृत्ती, जंतरंति महेसिणो ॥ ७३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy