________________
૧૭૫
ઉત્તર—અદ્ધમાગધી ભાષા અરિહંત ભગવતે બાર જાતની પ્રખદા મધ્યે પ્રરૂપેલ તે, તથા ગણધર મહારાજને શ્રુત આપેલ તે, તેમજ ગૌતમાદિક ગણધર પ્રમુખના પૂછેલા પ્રશ્નોના ઉત્તર કરેલ તે તમામ અદ્ધમાગધી ભાષાએ અ રૂપે પ્રકાશેલ છે. શ્રી નદીજી પ્રમુખ સૂત્રમાં કહેલી દ્વાદશાંગી વાણી કે જે તીથંકર મહારાજની પ્રરૂપેલી અને તેજ ગણધર મહારાજે અહં માગધી ભાષામાંજ સૂત્રરૂપે ગુંથેલ છે, તેજ આર્ય સુધર્મ ગણધરે આ જંબુ અણુગારને વાંચનારૂપે આપેલ તેજ પરંપરાએ અદ્યાપિ વત્ત છે, તે તમામ સૂત્ર અ માગધી ભાષામાંજ છે.
પ્રશ્ન ૯૧ મું—આ પશુ કેટલે ઠેકાણે વપરાય છે ?
ઉત્તર-ભગવ ́ત પોતે આર્ય, ભગવંતનું તીર્થ આ, ભગવંતની વાણી આ, નિગ્રંથ પ્રવચન આર્ય, ગણધરની ગુથણી પણ આર્ય, કે જેમાં આ અ માગધી ભાષા વપરાણી છે તે, આ ભાષાના ખેલવા વાળા દેવતાદિક પણ આપ્યું એ તમામ આ પણ એક તીર્થંકર મહારાજની પ્રરૂપેલી અ`માગધી ભાષાને આશ્રીનેજ છે. માટે ગણધર મહારાજે સૂત્ર આ અદ્ધમાગધી ભાષામાંજ રચ્યાં છે. નિઃસ દેહુ
પ્રશ્ન ૯૨ મું-ગણધરે અદ્ભુ માગધી ભાષામાં સૂત્ર રચ્યાં. એવે કોઈ ન્યાય યુકત પુરાવા છે ?
ઉત્તર—સાંભળે!–ખ્રીસ્તી ધર્મના ઇસુએ જ્યારે ઇંગલીશ ભાષા માન્ય કરી ત્યારે તેના પાદરીએ તેના ધર્મ પુસ્તકો બાઇબલ ઈંગ્લીશ ભાષામાં રચ્યાં. તેમજ મુસલમાનના પેગંબરે મુસલમાની ભાષામાં કુરાન બનાવ્યાં. તેમજ બ્રહ્માના મુખથી ચાર વેદ નીકળ્યા છે. અને તે સસ્કૃત ભાષામાં છે, એમ માનનારા તેના આચાર્ય તેમનાં ધર્મ પુસ્તકો સંસ્કૃતમાં રચ્યાં, તે પછી આપણા પરમાત્મા તીર્થકર મહારાજે અદ્ભુ માગધી ભાષામાં સૂત્ર પ્રરૂપ્યાં-ઉપદેશ કર્યાં એમ માનીશું તો ગણધર મહારાજે પણ અદ્ધ માગધી ભાષામાંજ સૂત્ર શુંધ્યાં એમ માનવું તે વીર પરમાત્માએ જન્મ આપેલા વંશ વારસાની નિશાની છે, જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળની ભાષા તેનાં બાળકો શીખે તે વાસ્તવિક છે.
પ્રશ્ન ૯૩ સુ—પૂર્વ પક્ષી-ઉપરના કેટલાક ન્યાય જોતાં એમ તા સમજાય છે કે-ગણધર મહારાજનાં રચેલાં સૂત્ર અર્જુમાગધી ભાષામાં છે પરંતુ હાલ સૂત્ર પ્રવર્તે છે તે ગણધર કૃત હેાય એમ સમજાતા નથી. દેવદ્ધિ ક્ષમા શ્રમણે લખતી વખતે જો કે ભગવંતના પ્રરૂપેલા અથ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org