________________
૧૮૩
ઉત્તર–સ્થિતિ કલ્પમાં પાંચે ચારિત્ર લાભે, અને અસ્થિતિ કલ્પમાં સામાયક, સૂક્ષ્મસં૫રાય અને જથાખ્યાત ૩ એ ૩ ચારિત્ર લાભે. છેપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ એ ૨ ચારિત્ર ન હોય.
પ્રશ્ન ૬ કું–અસ્થિતિ કલ્પમાં છેદપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ એ બે ચારિત્ર નહિ હોવાનું શું કારણ?
ઉત્તર–એવી અનાદિ કાળની સ્થિતિ છે. જે જે તીર્થકરના વારામાં અથવા જે જે ક્ષેત્રમાં જે જે ક૫ની પ્રવૃત્તિ સૂત્રમાં કહી છે તે જ પ્રમાણે સદાકાળ પ્રવર્યા કરે, તેનું બીજું કારણ જણાતું નથી.
પ્રશ્ન ૭ મું—સ્થવિર કલ્પી કેને કહેવાય ?
ઉત્તર–સ્થવિર કલ્પી વિશે તીર્થકરના વારે હેય. સંપ્રદાયના બાંધાવાળાને જે જે કલ્પ તે સ્થવિર કલ્પી કહેવાય.
પ્રશ્ન ૮ મું–જિન કલ્પી કેણ હોય ?
ઉત્તર–જિન-છદ્મસ્થ તીર્થકરને જે આચાર પાળે તે જિનકરપી કહેવાય.
પ્રશ્ન ૯ મું–કલ્પાતીત કણ કહેવાય ?
ઉત્તર–કલ્પાતીત છત્મસ્થ તીર્થકર તથા કેવળી ભગવાન તે કલ્પથી અતીત થયેલા હોય એટલે બીજા સાધુઓની પેઠે તેમને કહ૫ કાયદા ન હોય માટે કલ્પાતીત કાયદા કલમ વસ્તીને માટે હોય; રાજાને માટે નહાય, તીર્થકર રાજા સમાન છે. બાકીના તમામ સાધુ વસ્તીરૂપ છે. તીર્થકરને માથે કેઈની આજ્ઞા નથી સ્વતંત્ર છે. આગમ વ્યવહારી છે. ઉત્કૃષ્ટ આચારી છે. જિન કલપી જેવાને નકલ લેવા ગ્ય છે. અને તમામ કલ્પવાળાને તીર્થકરની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. માટે છદ્મસ્થ તીર્થકર તથા કેવળી ભગવાન કલ્પાતીત હોય.
પ્રશ્ન ૧૦ મું –પ્રત્યેક બોધને કયા કલ્પમાં ગણવા ?
ઉત્તર–પ્રત્યેક બેઘ પૂર્વાધિક જ્ઞાનવાળા હોય કેઈ અવધી જ્ઞાની હોય કે કોઈ જાતિ મરણ જ્ઞાનવાળા હોય તે એકલા જ વિચરનારા હોય તેને કપ ઘણું કરી જિન કલ્પીને લગતે હોય.
પ્રશ્ન ૧૧ મું-સ્વયં બુદ્ધ ક્યા કપમાં ગણાય ?
ઉત્તર–વયં બુદ્ધ બે પ્રકારના હોય છે. એક તીર્થકર અને બીજા પૂર્વાધિક જ્ઞાનવાળા. તેમાં તીર્થકર તે કલ્પાતીતજ હોય. અને પૂર્વાધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org