________________
૪૨૦
मासाय, धण्णमासाय, तत्थणं जेते काल मासा तेणं सावणादीया आसाढ पजवसाणा दुवालस पण्णत्ता तंजहा सावणे जाव पासावे. तेणं समणाणं णिग्गंथाणं अभक्लोया.॥ तत्थणे जेते अत्थमासा ते+सुवण्ण मासाय, रुप्पमासाय, तेणं समणाणं णिग्गंथणं अभक्खेयाः। तत्थणं जेते धण्ण मासा ते दुविहा पण्णत्ता, तंजहा सत्थ परिणयाय असत्थ परिणयाय, एवं जहा धण्ण सरिसवा जावसे तेण टेणं जाव अभक्खेयावि ॥२।। एवं कुलत्थावि भाणियव्वा. णवरं इमणाण इत्थि कुलत्थाय धण्णकुलत्थाय. इत्थिकुलत्था तिविहा पण्णत्ता तंजहा कुल कण्णिવાચા (કુલવધુ), માથાવા, પાડ્યા છે તે સમrror frwથા अभक्खेया ॥ तत्थणं जेते धण्ण कुलत्था एवं जहा धण्ण सरिसवा से तेणठेण નાવ માષિ. રૂા.
પ્રશ્ન ૪ થું–ઉપલા પાઠને પરમાર્થ શું છે?
ઉત્તર–ઉપરને પાઠ ત્રણ સૂત્રના દાખેલે એમ જણાવે છે કે -ધાન સરસવ, ધાન માસા (અડદ) ધાન કળથી. (વગેરે ધાનની જાતિ) ફીશુક નિર્દોષ સાધુને લેવા જગ કલ્પતિ વસ્તુ એકેદ્રિયના અચેત થયેલા પુદ્ગળ તે ઉપર કહ્યા પ્રમાણે ભકખેચવા તે ખાવા કપે. બાકીના બેલને નિષેધ ખાવા કલ્પ નહિ. તે માંસ ખાવે કપેજ ક્યાંથી? અર્થાત્ નજ કલ્પ.
પ્રશ્ન ૫ મું –કઈ અહિંયાં ત કરે કે –સાધુને મિત્ત સરિસવા અને તેને ત્રણ ભેદ અભoખેવા ઉપરના પાઠમાં કહ્યા, તે તે સિવાયના ભખેવા કેતા ખાવા કપે કે કેમ?
ઉત્તર—સાધુને તે સર્વ જીવ મિત્ર છે. “ આત્મવત સર્વભૂતાની' સર્વ જીવને પિતાના આત્મા બરાબર માને છે તેને પિતાના શરીરના અથવા સંયમ ધર્મના રક્ષણાર્થે એકે દ્રિયના અચિત પુદુગળ તે પણ અહાદ્ધિ તહાભુત્ત-જેવો લો તે અરસનિરસ-સારો ન જે મળે તે ગાડાને ઉંગણુ દેવાની માફક, શરીરરૂપ ગાડીમાં સંયમાદિક ગુણોને નિભાવ કરવા શુદ્ધ કશુક નિર્દોષ આહારરૂપ ઉંગણ દઈ મેલ સાધન કરવાવાળા સાધુએ તે વળી માંસાહારી હોય ખરા કે-ના ના કદિ હોય નહિ. જૈનના સાધુ તે વળી એ અભક્ષ આહાર કરે ? કદિ કરે નહિ.
પ્રશ્ન ડું–મિત્ર સરિસવાના ત્રણ ભેદ જે કહ્યા કે-સાથે જનમ્યા, સાથે વૃદ્ધિ પામ્યા અને સાથે ક્રિડા કરી એ ત્રણે મિત્ર સરિસવા સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org