________________
૪૧૯
કલ્પ નથી. કારણકે મનુષ્યના મૃત્ય શરીરમાં (મડામાં) આઠ પરાણુના ધણી અસંખ્ય સમુકૅિમ મનુષ્યની ઉત્પતિ સૂત્રમાં કહી છે. અને તિર્યંચના કલેવરમાં તવરણ માંસ જેવા અસંખ્ય જીની ઉત્પતિને સંભવ છે. માટે તેને અડકવાને અધિકાર નહિ તે તેને માંસ ખાવાને અધિકાર હેયજ કયાથી? અર્થાત્ નજ હોય. માટે અહિં એકેદ્રિયના અચીત અને ફશુક પુગળના ભેજ-ભેગી-જમવાવાળા કહ્યા છે. અને ભગવતીજીમાં પણ સેમિલના અધિકારે એજ કહ્યું છે.
પ્રશ્ન ૩ જું–ભગવતીજીમાં સેમિલના અધિકારે શું કહ્યું છે તે ५९ रन ?
ઉત્તર–જુઓ, ભગવતીજી શતક ૧૮ મે-ઉ૦ ૧૦ મે-મહાવીરને મિલે પ્રશ્ન પૂછયા તેના ઉત્તરમાં તથા નિરાવલિકા પુફીયા ઉપગે પાન્ધ– નાથને સેમિલ બ્રાહ્મણે પ્રશ્ન પૂછયા તેના ઉત્તરમાં તથા જ્ઞાતાજીના પ મે અધ્યયને થાવરચા અણગારને શુકદેવ સન્યાસીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં એ ત્રણ સૂત્રની સાખે--
सरिसवा ते भंते ? किं भक्खेया अभक्खेया ? सोमिला ! सरिसवा भक्खेयावि अभक्खयावि ।। सेकेणठेणं भंते ! एवं वुच्चइ सरिसवा भक्खेयावि अभक्खेयावि ? से णुणं ते सोमिला ! बंभएणणएस दुविहा सरिसवा पण्णेत्ता, तंजहा भित्तसरिसवाय, धण्ण सरिसवाय, तत्थणं जेते मित्त सरिसवा त तिविहा पण्णत्ता तंजहा-सहजायया, सहबढिया, सह पंमुकीलिया, तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया॥ तत्थणं जेते धण्ण सरिसवा ते दुविहा पण्णत्ता, तंजहा- सत्थ परिणयाय, असत्य परिणयाय; तत्थणं जेते असत्य परिणया तेणं समणाणं णिग्गंथाणं अभक्खया, तत्थणं जे ने सत्थ परिणया ते दुविहा पण्णता, तजहाएसणिज्जाय अणेसणिज्जाय ॥ तत्थणं जेते अणेसणिज्जा तेणं समणागं णिग्गंथाणं अभक्खेया ॥ तत्थणं जेते एसणिज्जा ते दुविहा पण्णत्ता, तंजहा-जातियाय अजातियाय ॥ तत्थणं जेते अजाइया तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया ॥ तत्थणं जेते जाइवा ते दुविहा पण्णचा, तंजहा-लद्धाय अलद्धाय, तत्थणं जेते अलद्धा तेणं समणाणं निग्गंथाणं अभक्खेया, तत्थणं जेते लद्धा तेणंसमणाणं णिग्गं थाणं भक्खया, से तेणठेणं सोमिला ! एवं वुच्चइ जाव अभक्खेयावि ॥ १ ॥ एवं मासावि णवरं इमणाण-मासा तिविहा पणचा तंजहा-काल मासाय, अत्थ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org