________________
૪૭
જળ આદિ કોઈ પણ જીવની કદાપિ પણ હિંસા ન કરવી, જે મારી હિંસામારો વિનાશ નહિ કરે તેને હું પણ વિનાશ નહિ કરું.
આને પરમાર્થ એ છે કે–વિષ્ણુ શબ્દ જીવ સમજવા. એટલે જળ, સ્થળ વગેરે તમામ ઠેકાણે આખા બ્રહ્માંડમાં જીવ ભરેલા છે. તે હું જ છું. એમ જાણીને કઈ જીવને હણશે નહિ.
તે જળના જીવેને હણતાં વિષ્ણુને હણનારો ગણાશે કે કેમ ? આમાં તમને ન્હાવાની જગ્યા કયા ઠેકાણે રહી ?
પ્રશ્ન ૧૬ મું–તો શું અમારા શાસ્ત્રમાં જળથી દેહની શુદ્ધિ અને દેહથી મનની અને મનથી આત્માની શુદ્ધિ કહી છે તે ખરી ?
ઉત્તર–તે ટી તમારી જીભેજ કહો છે. અને શાસ્ત્ર તે મૂળથી જ બેટી કહે છે.
પ્રશ્ન ૧૭ મું –એ અમારા શાસ્ત્રને એક તે દાખલે બતાવે.
ઉત્તર--, સાંભળો,–તમારા મનુસ્મૃતિમાંજ અધ્યાય- મે-ક ૧૦૯ મે-કહ્યું છે કે
अद्भिर्गात्राणि शुद्धयन्ति, मनः सत्येन शुद्धयति; . विद्या तपोभ्या भूतात्मा, बुद्वि ने न शुद्ध यति ॥१०९।। પાણી વડે ગાત્રો (શરીરના અવયે) શુદ્ધ થાય છે. સત્ય વચન વડે મન શુદ્ધ થાય છે. બ્રહ્મવિદ્યા અને તપ વડે જીવાત્મા શુદ્ધ થાય છે. અને જ્ઞાન વડે બુદ્ધિ શુદ્ધ થાય છે.
જળ શુદ્ધિથીજ થયેલા દેડવડે મન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ માનવી તે તો ભ્રમણા છે. શાસ્ત્ર તો ખુલ્લા શબ્દોમાં કહે છે કે-સત્ય વડે મનની શુદ્ધિ અને જ્ઞાનને તપ વડે આત્માની શુદ્ધિ કહી છે. આ સિવાય શુચી અશુચી વગેરેની વ્યાખ્યા તથા સ્નાનાદિક કને લાગુ છે. અને કેને દોષિત છે વગેરે જૈન શાસ્ત્ર અને અન્ય શા તમામ ખુલાસા આપે તેમ છે.
પ્રશ્ન ૧૮ મું—એક તક ઉત્પન્ન થાય છે કે જૈનના સાધુને માટે ઉપર જણાવેલા પાણીને દેશને માટે-એટલે અસંખ્ય જીવોના રક્ષણને અર્થે જે ન્હાવાને નિષેધ છે તે જેમ પતે પીવામાં ઉષ્ણ જળથી નિભાવ કરે છે તેમ ઉષ્ણ જળથી નહાઈને સાફ રહેવાને શો વાંધો આવે તેમ છે ?
ઉત્તર–અરે ભાઈ ? જેને ત્યાગ પાળવે છે જેને બ્રહ્મચર્યવ્રત પાળવું છે તેને માટે શાસ્ત્રકારે બહુજ ધ્યાન રાખવું પડે છે. જેના આધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org