________________
૪૮
દોષિત કે અન્ય પદાર્થના મિશ્રણવડે જીવ રહિત પાણી (ગરમ થયા વિનાનું ઠંડું પાણી)ને તે સર્વથા નિષેધ છે ન્હાવાને માટે તમારે જે સવાલ ઉત્પન્ન થયે છે, તે સંબંધી પૂર્વે ઘણું કહેવાઈ ગયું છે. પણ ઉષ્ણ જળથી જૈન સાધુ કેમ સ્નાન કરતા નથી ? તેના જવાબમાં-દશૌકાલિક સૂત્રના ૬ 3 અધ્યયનની દર- કમી ગાથામાં સારો ખુલાસો આપેલ છે. સાંભળે –
संति मे सुहमा पाणा, धसासु भिलगासु य;
મવઘુ સિગાયતો, gિuસ્રાવ | દશા तम्हा ते न सिणायंति, सोएण उसिणेण वा;
નાવરીયં વચ્ચે ઘર', મા રૂા.
ટી-ઝાનું નાનેન ર્થ લંચન રિચા રૂાર “áતિ” ત્તસૂકાં, ક્ષત્તિ વાચક્ષા પામ્યમાન વરુપ: ‘સૂમ:' ઋક્ષા “ઝાનિનો’ કીરિદ્રયાदयः 'घसासु' शुषिरभूमिषु 'मिलगासुच' तथाविध भूमि रानीषु च यांस्तु भिक्षुः स्नान जलो ज्झनक्रियया 'वितेकन प्रासुकोदके नोप्लावयति, तथा च तद्विराधનાત: પંચમ પરિસ્થાન કૃતિ સૂત્રાર્થ: દ્રા નામના ‘તરું તિસૂત્ર, ચમા देव मुक्तदोषप्रसंगस्तस्मात् 'ते' साधवो न सतान्ति शीतेन बोष्णे नोदकेन प्रासुकेनाप्रासुकेन वेत्यर्थः किं विशिष्टास्त इत्याह- यावज्जीवम्' आजन्मत्रतं 'घोरं' दुरनुचरमस्नानमाश्रित्य 'अधिष्टातारः' अस्थैव कर्तार इति सूत्रार्थः ॥६३।।
ટીકાકાર પણ આ પ્રમાણે કહે છે.
પ્રશ્ન ૧૯ મું –ઉપરના મૂળ પાડથી કે ટીકાથી અમે બરાબર સમજી શકતા નથી. માટે અમે સમજી શકીએ તેવા અર્થ હોય તો વધારે સારું.
ઉત્તર–જેનના સાધુને ઉબગ જળથી નહિ નહાવાનું શું કારણ ? આ તમારા પૂછેલા પ્રશ્નને પછાર્થ આ પ્રકારે છે કે-જમીન ઉપર પૃથ્વીને આશ્રીને સૂમ ઝીણું–બારીક ધુવાદિક તથા કીડી મકોડી મેલાદિક ઘણા જી રહ્યા હોય છે, તથા નીલણ કુલણ સેવાલ વનસ્પતિના અંકુરા વગેરે (હંમેશા નાન કરવાના સ્થળે તથા ચાલતી પાણીની નીકના ખાળીયામાં ઘણું સમુહ હોય છે, તથા ફાટી જમીન–ડીયા પડી ગયેલી જમીન-તથા ખાડા પ્રમુખમાં તથા કચરા પ્રમુખમાં કરોળી વગેરે ઘણા છે ભરાઇને રહેલા હોય છે. તે માટે જે સાધુ સ્નાન કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org