________________
૩૩૫
ધર્મ પ્રવૃત્તિ કરતે દેખીને રૂડું સાને, પરંતુ પિતે ભારે કર્મ ક્રિયાનુણાનાદિક કરી શકે નહિ તેને રાયક સમ્યકત્વ કહીએ. / ૯ /
માટે
પ્રશ્ન ૧૦૨ મું—દશમું દીપક સમક્તિ કેને કહીએ.
ઉત્તર દીપક સમકિત વત, સ્વયંપતે તે મિથ્યાદષ્ટિ અભવ્ય દવ્ય હોય, પણ અંગારમર્દિદકાયાયની પરે ધર્મ કથાદિકે કરી આદિ શબ્દથી સામાયિઠાણના અનુષ્ઠાનના અતિશયે કરીને એટલે દંભ રચના વિશેષે કરી પર જે બીજી ભવ્ય ભદ્રક જી હેય તેને ધર્મે કરી દીપાવે, એટલે અન્ય જીવન ઘટમાં પ્રકાશ કરાવે, પરંતુ પિતાને અંતરંગ પરિણામે શ્રદ્ધા ન હોય એવાને હે પ્રભુ તારા સમય જે સિદ્ધાંત તેને જાણ પુરૂષ દીપક સમ્યકત્વ કહે છે. અહિં શિષ્ય પ્રશ્ન કર્યું જે પોતે મિથ્યાત્વી મિથ્યાત્વે વાસિત અંતઃકરણવાળને સમ્યકત્વી કેમ કહ્યો છે? તે વારે ગુરૂ કહે છે–હે શિષ્ય, જે મિથ્યા પરિણામી છે તે પણ આગલા પ્રાણીઓને ધર્મ પમાડવાને હેતુ થાય છે, અથવા શાસન્નતિ કરે છે, માટે કારણે કાર્યને ઉપચાર કરી સમ્યકત્વ કહીએ, સમ્યકત્વને હેતુ છે માટે સમ્યકત્વ કહીએ, यदुक्तं सिद्धांतेः-विहियाणु ठाणं पुण, कारग मिह रोय गंतु सद्दहणं ॥ मिच्छ રિટી હીવ, ગંતરે રીવળ તંg ? એ અર્થ–વિહિત એટલે નીપજાવ્યું છે કર્યું છે આગમાનુસારે ધર્માનુષ્ઠાન જેણે તે કારક સમ્યકાવ કહીએ; અને રેચક સમ્યકત્વ તે શુદ્ધ સહણ રૂ૫ રૂચિ થાય તેને કહીએ, અને વળી પિતે મિથ્યા દષ્ટિ થકે પરને તત્વ દીપાવે, પરને સમ્યકત્વ પ્રકાશ કરે તેને દીપક સમ્યકત્વ ઉપચારે કહીએ. ૧૦ | ઇતિ સમ્યકત્વ સ્વરૂપ.
અહિં અભવીને દીપક સમક્તિ કહ્યું તેનું દષ્ટાંત કહે છે. જેમ દીપક ઘર તથા દીવીને માથે દીપક હોય તે બીજાને પ્રકાશ કરે પણ નીચે પિતાને તે અંધારું જ હોય. હવે જે પ્રકાશ છે તે તેને નથી પણ દીપકને છે પડે તે દીપકને ધરનાર છે. તેમ અભવી તે દીપક ધરનાર, અને વ્યવહારથી ચારિત્ર અને અગિયાર અગાદિક જ્ઞાન રૂપ દીપકના પ્રકાશ વડે કેઈ ભવ્ય જીવ તેના ઉપદેશથી મેક્ષ પામે પણ પિતાને તે મિથ્યાત્વજ હોય. ભવ્ય જીવને જે પ્રકાશ થયે તે અભવીના ઘરને નહિ પણ મહાવીરના ઘરનું એટલે તીર્થકરના ઘરનું જે સૂત્ર જ્ઞાન તેને પ્રકાશ થયે. કારણકે ભવ્ય જીવને સત્તામાં જ્ઞાન રહ્યું છે તે જ્ઞાન વડે સન્મુખ થયેલા જ્ઞાનને આકર્ષણ કરી ચે અને સમ્યકત ભાવે પ્રગમવે. અને અભવીને સત્તામાં જ્ઞાન નથી, મિથ્યાષ્ટિ છે તેથી તેનું કૃત પણ અજ્ઞાનમયજ છે એટલે અભીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org