________________
૩૩૪
ઉત્તર–અહિં પાને પલ્પ મે-શિષ્ય પૂછે છે કે નિર , સહેજે સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? તેવારે ગુરૂ દષ્ટાંત ગર્ભિત સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય કહે છે –
અહિં પાંચ દષ્ટાંત કહ્યાં છે, તેમાં જલનું તથા વસ્ત્રનું અને કેદ્રવનું એ ત્રણ દષ્ટાંત આગળ પુજ ત્રય ભાવનાવસરે કહી બતાવશે અને માર્ગને તથા જવરને એ બે પ્રસૂતિ છે તે કહે છે-જેમ કેઈક પંથી માર્ગથી ભ્રષ્ટ થયે પછી બીજા કેઈના ઉપદેશ પામ્યા વિના જ ભમતે ભમતે પિતાની મેળે સહેજે માર્ગે ચડે, અને કેઈક પંથ ભ્રષ્ટ થયેલે પંથી તથા વિધ પાપના ઉદયથી કેઈ સજનને વેગ ન મળવાથી માર્ગ પામેજ નહિ. ત્યાંને ત્યાંજ રહે. અને ત્રીજો પુરૂષ બીજાને પૂછી માર્ગ પામે છે
તેમજ વળી ત્વરનું દષ્ટાંત કહે છેઃ—જેમ કેઇકને તાપ જ્વર આવ્યા તે કોઈને ઔષધ કર્યા વિના જ પિતાની મેળે જતે રહે, અને કેઈકને તે ઔષધ ચુર્ણ ધાગાદિ (દેરાદિક) પ્રવેગ કરવાથી જવર જાય છે, તથા કેઈકને તે અસાધ્ય જવર કઈ રીતે જાયજ નહિ. એ રીતે એ બે દષ્ટાંત સમ્યકત્વ પ્રાંતિ વિષે જોડવાં તે આવી રીતે -
કોઈક શુકલ પક્ષી કાલાદિક કારણ પરિપકવત ચર્માવર્તિ ચરમ કરણી એ ભવ્ય જીવ તે સહેજે આપ આપ વિચાર તે થકે સમ્યકત્વ પામે તે નિસર્ગ સમ્યકત્વ કહીએ. + ૬ II
પ્રશ્ન ૯ મું–સાતમું ઉપદેશ સમકિત કેને કહીએ? - ઉત્તર–કઈક જીવ પૂર્વોકત કાલાદિક ગ્યતાવંત હોય પણ સદ્દગુરૂને યેગે ઉપદેશ સાંભળી અનાદિની ભૂલ મટાડી દેવ ગુરૂ ધર્મ સહણા રુપ સમ્યકત્વ પામે તેને ઉપદેશ સમ્યકત્વ કહીએ. ૭
પ્રશ્ન ૧૦૦ મું–આઠમું કારક સમકિતનું શું લક્ષણ ?
ઉત્તર—હે નાથ! જે જેમ યથાર્થ ભાવે વિધિ માર્ગ તમે પ્રકા તે તેમજ આજ્ઞાને અનતિક્રમ થકે એટલે તમારી આજ્ઞા સહિત આગમતા શૈલી પૂર્વક યથા શકિતએ દાન, પૂજા, વ્રત, નિયમાદિક કરે તેને કારક સમ્યકત્વ કહીએ. / ૮ !
પ્રશ્ન ૧૦૧ મું-નવમું રોચક સમકિત કેને કહીએ?
ઉત્તર–રેચક સમ્યકત્વ, તે હે નાથ! તારા ધર્મને વિષે રૂચિ માત્ર કરે, શ્રી જિનેકત ધર્મ કરવાની ઈચ્છા રહે. શુદ્ધ શ્રદ્ધા રાખે, કેઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org