________________
૨૩૬
શ્રત અભાવીને પ્રકાશ ન કરે, પણ ભવ્ય જીવને પ્રકાશ કરે. એક કવિએ
દેહરા. અભવી અને દીપક ઘર, દેનું સુજત નહી;
અન્ય જનને પ્રકાશ કરે, આપ અંધેરે માંહી. પ્રશ્ન ૧૦૩ મું પિશમ સમક્તિ કેટલા ગુણઠાણું સુધી હોય?
ઉત્તર–સમ્યકત્વ સ્વરુપમાં પાને ૬૧૧ મે-કહ્યું છે કે-ક્ષપશમ સમ્યકત્વ ચેથા ગુણઠાણાથી માંડીને સાતમાં અપ્રમત્ત ગુણઠાણ સુધી જ હોય, પણ અન્ય ગુણઠાણે ન પામિયે. ૧૧ છે
પ્રશ્ન ૧૦૪ મું—ઉપશમ સમકિત કેટલા ગુણઠાણ સુધી હોય?
ઉત્તર–ઉપશમ સમ્યકત્વ તે ચોથા ગુણઠાણાથી માંડી આઠ ગુણ ઠાણ સુધી હોય, અર્થાત્ ચેથા ગુણઠાણાથી માંડી અગિયારમાં ઉપશાંત મહ નામના ગુણઠાણા સુધી હોય, પણ અન્ય ગુણ સ્થાનકે ન હોય. # ૧૨
પ્રશ્ન ૧૦૫ મું–ક્ષાયક સમકિત કેટલા ગુણઠાણ સુધી ?
ઉત્તર–ક્ષાયક સમ્યકત્વ અગિયાર ગુણઠાણે હોય, એટલે ચેથા ગુણઠાણાથી માંડીને ચઉદ અયોગી ગુણઠાણ સુધી હોય. તે ૧૩ છે
પ્રશ્ન ૧૦૬ મું–સાસ્વાદન સમક્તિ કેટલા ગુણઠાણ સુધી હોય?
ઉત્તર–સાસ્વાદન સમ્યકત્વ તે બીજા સાસ્વાદન ગુણઠાણા મહેજ હેય, પણ અન્ય ગુણ સ્થાનકે ન હોય. ૧૪
પ્રશ્ન ૧૦૭ મું–વેદક સમકિત કેટલા ગુણઠાણ સુધી હોય?
ઉત્તર– પશમ સમકિત જેટલા ગુણઠાણ સુધી લાભે તેટલા ગુણઠાણ સુધી વેદક સમકિત હોય. એટલે પશમ અને વેદક એ બે સમકિત ચેથા ગુણઠાણુથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણઠાણા સુધીજ હૈય, પણ અન્ય ગુણઠાણે ન પામિયે એ વાત સત્તા આશ્રી જાણવી પણ પરમાર્થે તે વેદક સમ્યકત્વ અને ક્ષપશમ સમ્યકત્વ એ બે એકજ કહ્યા છે.
પ્રશ્ન ૧૦૮ મું–સમ્યકત્વ પામ્યા પછી દેશ વિરતિ સર્વ વિરતિ ક્ષાયિક ભાવ ક્યારે પ્રાપ્ત થાય ? ઉત્તર–સમ્યકત્વ સ્વરુપસ્તવે માં કહ્યું છે કે-ગાથા
सम्मत्तं भिउलद्धे, पलिय पुंहुत्तेण सावओ हुआ ।। चरणो यसम खयाणं, सायर संखंतरा हुंति ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org