SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ (૧) પહેલું તે એ કે-વ્યાકરણ શાસ્ત્ર તે નંદીજી વગેરે સૂત્રમાં નિષેધેલ છે. (૨) બીજું કારણઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં સંસ્કૃત ભાષા નિષેધી છે, અને છઠ્ઠા અધ્યયનમી સંસ્કૃત ભાષા ત્રણ શરણ નથી એમ પણ કહ્યું છે. (૩ત્રીજું કારણ દ્રવ્ય ગુણને પર્યાયનું સ્વરૂપ જાણુને સિદ્ધાંતને અનુસારે ઉપરના કહેલા તમામ બોલ જૈન સૂત્રના આધારેજ હોવા જોઈએ. (૪) ચોથું કારણ–ઉપરના પાઠમાં નિપાતાદિ જે બોલ કહ્યા છે તે વર્તમાનકાળમાં જૈન સૂત્રની શૈલી પ્રમાણે નહિ જોવામાં આવતાં અન્ય મતનાં સંસ્કૃત ભાષાની પ્રવૃત્તિના જોવામાં આવે છે. (૫) પાંચમું કારણ–ઉપરના પાઠમાં દશ પ્રકારનાં સત્ય, બાર પ્રકારની ભાષા અને સોળ પ્રકારનાં વચન કહ્યાં છે તેનું સ્વરૂપ અહિંયાં જણાવ્યું નથી. (૬) છઠું કારણ છેવટમાં લખ્યું છે કે-અરિહંત ભગવંતે-તીર્થકર મહારાજે એવી આજ્ઞા દીધી છે કે, ઉપરની કહેલી તમામ ભાષા ચારિત્રીય એ કાળ અવસર દેખીને આલેચીન–અવસરે બોલવું. આ ઉપરથી કોઈને કહેવું હોય તે એમ પણ કહી શકે કે-સૂત્રની પાંચ પ્રકારની સજજાયની પેઠે વારંવાર પઠન કરવાને ઉપરના પાઠમાં રહેલી હકિકત લાગુ થતી નથી. પ્રશ્ન ૪૭ મું–શ્રી નદીજીસૂત્રમાં વ્યાકરણને નિષેધ કેવી રીતે કરવામાં આવ્યું છે ? ઉત્તર–જુઓ-લાલાવાળા છપાયેલ નંદીજીસૂત્રના પૃષ્ટ ૧૫૫ મે કહ્યુ છે કે से किं तं मिच्छसुयं ? मिच्छसुयं जं इमं अण्णाणिएहिं मिच्छदिट्टिएहिं सच्छंदबुद्धिमइविगंप्पियं तंजहा- भारई, रामापणं + + + वागरणं भागवयं + + + बावत्तरि कलाओ,चत्तारि बेया,संगोवगाएयाई मिच्छदिहिस्स मिच्छत्तपरिग्गाहियाई मिच्छसुयं. અર્થ—અહો ભગવન ! મિથ્યાશ્રુત કિસે કહતે હૈ? અહો ગોત્તમ! જે મિથ્યાત્વ દષ્ટિ અજ્ઞાનીને અપને સ્વચ્છકી બુદ્ધી–મતિ કલ્પના કર બનાયે હવે ગ્રન્થ તદ્યથા-૧ ભારથ, ૨ રામાયણ, + + + ૨૨ વ્યાકરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy