________________
૧૧૮
ઉત્તરશ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં–બીજ સંવર દ્વારે–આબુવાળા છાપેલ પાને ૩૭૭ મેથી શરૂઆતમાં જ કહ્યું છે કે–સાવેય યુદ્ધ ઈત્યાદિ-અહિંયાં સત્ય વચનનું સ્વરૂપ અને નિર્દોષપણું, પવિત્ર અને મેક્ષને હેતુ, અને સત્યતાનું માહાભ્ય તમામ ધર્મવાળાએ સ્વીકારેલું વગેરે સત્ય વચનનું સ્વરૂપ અને તેના ગુણો, તથા અસત્ય-નિંદાદિકથી થતા દોષ અને તેનાં ફળ વગેરે ૩૮૮ ના પૃષ્ટ સુધીમાં જણાવેલ છે. ત્યારબાદ પૃષ્ઠ ૩૮૯ મેથી ૩૯૩ સુધીમાં કહ્યું છે કે
अह केरिसकं पुणाई सचं तु भासियव्वं जंतं दव्वेहिं पजवेही य गुणेहि कम्मेहिं बहुविहेहिं सप्पेहिं आगमेहि य नामक्खायं निवात उवसग्ग तद्धिय समास संधि पय हेउ जोगिय उणाइ किरिया विहाण धातु सर विभत्ति वणजुत्तंतिकालं.
અહિંયાં તે સત્ય ભાષા બોલવાને માટે દ્રવ્ય ગુણને પર્યાય સહિત કમે કરી બહુ વિધિ-ઘણા પ્રકારે શિલ્પાદિ કલાકે કરી પ્રકાશ આગમ-સિદ્ધાંતને વિષે રહેલા અર્થ યુક્ત અર્થાત્ સિદ્ધાંતને અંગેસિદ્ધાંતના સંબંધે જે રહેલા નામ કે-નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ ગિડ, ઉણાદિ, ક્રિયા, વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણયુક્ત ત્રણ કાળ-ગ કાળ, વર્તમાન કાળ ને આવતે કાળ.
दसविहं पि सच्च जह भणिय तह य कम्मुणा हुँति दुवालस विहाय होइ भासा, वयणं पि य होइ सोलस विहं, एवं अरहंत मणुणायं समक्खियं संजएण कालं मिय क्त्तव्यं
દશ ભેદે સત્ય બોલવે જિમ ઉદ્ય તિમ છે, તિમ અક્ષર કલખણાદિ કિયા કીજે તે સત્ય વચન હોઇ ભાષાને ભાર ભેદ જાણવા. વચન પણ હોઈ સેલે પ્રકારે જાણ. એણી પર તીર્થકરે અનુજ્ઞા દીધી છે કે, આલોચને ચારિત્રીએ અવસરે બોલ. ( આ પ્રમાણે ભાષામાં
ઉપરના પડમાં યાકરણનું નામ નિશાન નથી પણ તેને લગતા ધણાં નામ કહ્યા છે. તેનું શું ક રણ ? તે પણ જાણવું જોઈએ.
પ્રશ્ન ૪૬ મું–ઉપરના પાઠમાં વ્યાકરણનું નામ નહિ હોવાનું શું કારણ અને તેને લગતા નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ વગેરે કહેવાનું શું કારણ ?
ઉત્તર–તેમાં અનેક કારણે રહેલાં છે તે જે ગપષ્ટિથી વિચાર કરવામાં આવે તે સહેલાઈથી સમજી શકાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org