SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ કરશે, પરંતુ અન્ય જને એ વાત મને નહિ; જેમ તે ભસ્મ કરણે સરખા તે અંગે કરીશું વિશેષ છે. પ્રશ્ન ૯૨ મું–કોઈ એમ કહ્યું કે યજ્ઞના હવનમાં જે વસ્તુ હેમ કરવામા આવે છે, એટલે અમારા શાસ્ત્રના નિયમ પ્રમાણે યજ્ઞમાં પશુ વગેરેને અગ્નિહોત્ર મંત્રાદિકે કરવામાં આવે છે. તેણે કરી તેનાં કર્મોને નાશ થવાથી તે મોક્ષને યા સ્વર્ગને પામે છે, એમ અમારા વેવેત્તા પણ જણાવી ગયા છે. ઉત્તર– આ વિષે દયાનંદજી પિતાને સત્યાર્થ પ્રકાશમાં જણાવી ગયા છે કે વેદમાં પશુ વધ યજ્ઞ છેજ નહિ, વગેરે ઘણું લખી ગયા છે. બ્રહ્મનિષ્ટ સ્વામી શ્રી આત્માનંદજી-ભ્રમનાશક પરમાર્થ દર્શનમાં પાને ૧૯૪ મેં કહી ગયા છે કે-તીપુ શુ થશે!” જે મનુષ્ય તીર્થના પશુ હિંસક યજ્ઞ કરે છે. તે ત્તર ગૂઢ તણા તે મહા મૂર્ખ છે. (અર્થાત્ પશું વધ યજ્ઞ કરનારની ચેતના મૂઢ બની ગઈ છે.) હવે જ્યારે કોઈ એમ કહે છે કે-યજ્ઞમાં પશુ હોમ કરવાથી તે અમારા મંત્રના બળે મોક્ષ યા સ્વર્ગને પામે છે. આમ બેલનારાને પોતાને મેક્ષની કે સ્વર્ગની ઈચ્છા નથી કે શું ? પિતાના કુટુંબીઓ સહચારિઓ અને આશ્રિતને મોક્ષ યા સ્વર્ગ મેકલવાને કેમ પધાતુ રહેતા હશે ? શું પશુ જેટલી દયા પિતાના કુટુંબાદિક ઉપર નથી ? પિતાના યજેલા યજ્ઞ વડે પિતાના મંત્રના બળે પોતેજ મુક્તિ મેળવે તેમાં કેણ અટકાયત કરે છે ! જે તમને અગ્નિમાં બળી મરવાથી થરથરાટ છૂટતે હેય તે પશુઓને માટે પણ એમ જ સમજે. એ પણ આપણા જેવા પ્રાણ છે માટે "ગામવેર સર્વ ભૂતે” આ વેદ વાક્યને આગળ કરી પિતાને બરાબર સર્વ પ્રાણીઓને માને તેમાં મોક્ષને સ્વર્ગની પ્રાપ્તિ છે. પ્રશ્ન ૯૩ મું–અમારે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે – બ્રહ્માએ સૃષ્ટિમાં પશુઓને યજ્ઞ માટે ઉપન્ન કર્યા છે. જુઓ મનુસ્મૃતિ અધ્યાય ૫ લેક ૩૯ મો. यज्ञार्थ पशवः सृष्टाः स्वयमेव स्वयं भुवाः यज्ञस्य भूतै सर्वस्य, तस्माद्यज्ञे वयोऽवधः ॥३९॥ બ્રહ્માએ તેિજ યજ્ઞને માટે પશુઓને સરજ્યાં છે. અને તે યજ્ઞ સર્વ જગતની આબાદાની માટે છેતેથી યજ્ઞમાં પ્રાણ ને જે વધ કરવામાં આવે છે. તે વધુ ગણાતું નથી. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy