________________
૨૦૭
૧૯. ઓગણીસમે બેલે, સચીત રજ પ્રમુખે ખરડ્યા પગાદિકે ગૌચરી કરવી કલ્પ નહિ.
૨૦. વીસમે બેલે, હસ્તાદિક પાણીએ વેવા નહિ શેભા અર્થે
૨૧. એકવીસમે બેલે, દુષ્ટ અધાદિક હસ્તિ પ્રમુખ સાહમાં આવે તહના ભય માટે ભાગવું ખસવું ન કલ્પ.
૨૨. બાવીસમે બેલે, ટાઢથી તડકે તડકેથી છાંયે સાતા નીમિત્તે આવવું જવું કલ્પ નહિ.
એ બાવીસ બોલ, સહિત પ્રથમ ભિક્ષુની પડિમા આદરે.
પ્રશ્ન ૬૯ મું -ભિક્ષુની બાર પડિમા આદરતા કેટલે કાળ લાગે ? અને દરેક પડિમાને કેટલે કાળ કહ્યો છે?
ઉત્તર–એક માસીયા ૧, દો માસીયા ૨, તીમાસીયા ૩, યાવત સત માસીયા ૭, પઢમાં સતરાઈટીયા ૮, દૌચા સતરાઇદીયા ૯, તથા સતરાઈટીયા ૧૦, અહેરાઇદીયા ૧૧, એગરાઈદીયા ૧૨, આને કાળ કેટલેક ર૯, મહિનાને કહે છે. પણ તે વાત સંભવતી નથી. - ભગવતીજીમાં બંધકને પડિમા આદરવાના અધિકાર અર્થમાં કહ્યું છે કે પેલી એક માસની, બીજી એક માસની, બીજી પણ એક માસની ઇમ યાવતું સાતમી એક માસની. - આને પરમાર્થ એ છે કે-સાતે પડિમા એકેક માસની, તેમાં તફાવત એકલે કે–પેલીમાં એક દાંત અન્નની એક દાત પાણીની, બીજીમાં બે દાત અન્નની, બે દાત પાણીની એમ દાતે ચડતાં સાતમીએ સાત દાતા અન્નની સાત દાત પાણીની, ૭, આઠમી, ૯ મી ને ૧૦ મી સાત સાત દિવસની. એકમાં એકાંતર ઉપવાસ–પારણે અબેલ, નિવી ને ભરેભાણે જે મળે તે ૧૧ મી છઠ ઉપવાસ કરી એક દિન રાત્રી–આઠ પહોરને ગમે ત્યાં કાઉસગ કરે, ૧૨ મી અડમ કરી ત્રણ દિવસમાં ગમે ત્યારે એક રાત્રી ચાર પહેરને કમશાનમાં જઈ કાઉસગ્ગ કરે એમ બારે પડિમાને કાળ ૮ માસને થાય. એટલે શિયાળાને ઉનાળાના કાળમાં પડિમાં પૂરી કરી, ગુરૂની પાસે આવી, ગુરૂ વાસ રહે એમ જણાય છે. તત્ત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૭૦ મું—સાધુને એકલા નહિ વિચરવું એવું ખુલ્લા શબ્દમાં કયે ઠેકાણે કહ્યું છે !
ઉત્તર–વૃહત્ક" સૂત્રના ૧ લા ઉદ્દેશામાં સાધુને એટલા ફરવાની ભગવંતની મના છે. તે સૂત્ર પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org