________________
૨૦૮
नोकप्पइ निग्गंथस्सरा उवा वियालेवा बहिया वियार भूमिवा विहार भूमिवा निक्ख मित्तएवा पविसित्त एवा ५० कपइ से अप्प बिइयस्स अप्पतइ यस्स वा राउवा वियालेवा बहिया बियार भूमिवा विहार भूमिवा निमत्तएवा પવિત્તિ થવા ?
અહિંયાં તે સાધુને એકલા જવા આવવાને કે વિહાર કરવાને નિષેદ્ધ કર્યો છે. પિતા સહિત બે ત્રણની વિચારવાની આજ્ઞા છે.
તેમજ વળી, વ્યવહાર સૂત્રના ૪ થા ઉદ્દેશે પહેલા સૂત્રાથી ૧૦ મા સૂવા સુધીમાં કહ્યું છે કે-હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં, એટલે શિયાળા ઉનાળાના આઠ માસમાં આચાર્ય ઉપાધ્યાય એ બે પદ્ધીધરને પણ એક પિતે અને એક બીજા વિના વિહાર કરે કપે નહિ અને જેમાસામાં પિતે સહિત ત્રણથી ઓછા રહેવું ન કહપે. અને ગણાવછેદકને શિયાળે ઉનાળે પિતા સહિત ત્રણથી છે વિહાર કરે ન કરે અને ચોમાસામાં ચારથી એ છે રહેવું ન કલ્પ, એમ કહ્યું છે.
આવા વિદ્વાન સાધુને એકલા રહેવું ન કલ્પે તે પછી સામાન્ય સાધુને એકલા રહેવાની આજ્ઞા હોયજ કયાંથી? માટે વ્યવહાર સૂત્રમાં દ ઉદેશે કહ્યું છે કે
सेगामं सिवा जाव सनिवेसं सिवा अभिनि वगडाए अभिनि दुवासए अभिनि खमण पवेसाए नोकप्पइ बहु सुयस्स बझा गमस्स एगाणियस्स भिखूस्स वत्थए किमगं पुणअप्प सुय्यस्स अप्पा गमस्स भिखूस्स ॥
અહિંયા ખુલ્લું કહ્યું છે કે પ્રામાદિકના ઘણા નિકાલ પસાર હોય સિંહાં બહુ સૂત્રી ઘણા આગમના જાણુ સાધુને પણ એકાકીપણે રહે ન કપે તે અલ્પ સૂત્રી અને અલપ આગમન જાણને માટે શું કહેવો ? અર્થાત્ તેવા સાધુઓને એકલા રહેવું કલ્પજ નહિ એ ભગવંતની આજ્ઞા.
પ્રશ્ન ૭૧ મું–આ જમાનામાં એકલવિહારી સાધુ ઘણુ જેવામાં આવે છે તે એકલવિહારી થવાનું શું કરું ?
ઉત્તર–એકલવિહારી સાધુ થવાનાં કારણે આ કાળમાં અનેક જેવામાં આવે છે.
૧ કેટલાક તે ગુરૂના છોડેલા એકલવિહારી હોય છે.
૨ કેટલાક ગુરૂ દ્રોહી થઈ ગુરૂથી વિમુખ વરતી ગુરૂના પ્રત્યનિક બની એકલા વિચરનારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org