________________
૨૨૦
વળી ઠાણાંગ ઠાણે પ મે-ઉદેશે ? જે અરિહંત ૧, અરિહંતને પરૂ ધર્મ ૨, આચાર્ય ઉપાધ્યાય ૩, ચતુર્વિધ સંઘ (સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા) ૪, અને બ્રહ્મચર્યાદિ પાળી દેવતા થયેલ પ, એ પાંચને અવર્ણવાદ બેલનાર-નિંદા કરનાર તે દુર્લભ બધીપણાને પામે છે એટલે તેને સમક્તિની પ્રાપ્તિ થતી નથી. અને એ પાંચના ગુણ ગ્રામ બેલવાથી જીવ સુલભ બધીપણું પામે છે એટલે સુખે સુખે સમક્તિ પામે.
બહુ વિચાર કરતાં આ કાળમાં આવા જીવ સુલભ બધીપણાને પ્રાપ્ત થાય તેવા જીવ ભાગ્યેજ નીકળતા હશે, પરંતુ પહેલા પદને લાગુ થતા તે બહુધા સાંભળીએ છીએ. કારણકે જ્યારે ગુરૂ જેવા ઉપકારી પુરૂષને હિસાબમાં નહિ ગણતાં મિથ્યાભવે તે તે બીજાને માટે તે કહેવું જ શું એજ દુષમકાળની ખુબી છે.
પ્રશ્ન ૫ –આ દુષમ કાળના મહાત્મ માટે તેમજ ગુરૂ શિષ્યના સંબંધે કાંઈ સૂઝ ફરમાવે છે ?
ઉત્તર–અરે ભાઈ સૂત્રમાં તે ઘણુએ કહ્યું છે. જ્ઞાની પુરૂષે કહેવામાં કાંઈ ખામી રાખી નથી, પણ જીવને સવળું પ્રગમવું બહુ મુશ્કેલ છે; હવે આ પંચમ આરાને માટે ઠાણાયંગજીના ૭ મે ઠાણે આગમચેતી માટે જ્ઞાની પુરૂષ જણાવી ગયા છે કે બાબુવાળા છાપેલ પાને ૪પ૬ મેથી ભૂળ પાઠसतहिं ठाणेहिं उगाढं दुस्सं जाणेज्जा तंजहा अकाले वरिसइ कालेणु वरिसइ असाधु पुजंति साधूण पुजंति गुरुहिं जणोमिच्छं पडिवन्नो मणोदुहया वइदुहया टीका उगादति ॥ अवतीर्णा मवगाढांया प्रकर्ष प्राप्ता मिति अकालोऽवर्षा असाधवोऽसंयता गुरुषु माता पितृ धर्माचार्येषु ।। मिच्छं ।। मिथ्याभावं विनय भ्रंश मित्यर्थः प्रतिपन्न आश्रितः मणोदुहयंति ।। मनसो मनसावा दुःखिता दुःखि तत्वं दुःख कारित्वंवा दोहकत्वंवा एवंवय दुहयेत्यपि व्याख्येय मिति ||
ભાષા–સાત સ્થાનકે ઓગાઠ આકરે દુખમાં કાળ જાણ તે કહે છે. ૧ અકાળે મેઘ વરસે, ર કાળે ન વરસે, ૩ અસાધુની પૂજા થાય ૪ સાધુની પૂજા ન થાય, ૫ ગુરૂ સાથે લેક મિથ્યાત્વ પ્રતિપન્ન છે બેટા ચાલે છે, ૬ મનનાં દુઃખ ઘણું, ૭ વચનનાં દુઃખ ઘણું. (એ પાંચમા આરાને ભાવ.)
પ્રશ્ન ૯૬ મું–પાંચમાં આવે તે બધા સરખા હોય તથાપિ આ પાંચમા આરાને માઢ આકરે દુઃખમાં કાળ કેમ કહ્યો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org