________________
૨૧૯ आयाण मठं खलुवंचयिता, असाहुणो तेइह साहुमाणी, मायणि एसंति
અર્થ—તે સ્વાગ્રહી પુરૂષ તે વિશે ધિત શુદ્ધ નિર્દોષ માર્ગ તેને આચાર્યની પરૂપણ થકી ઉત્થાપિને કહે, એટલે જે પિતાને ભાવે એટલે સ્વછંદ બેલે, તે અહાછંદપણું થકી ઘણા ગુણ જે જ્ઞાનાદિક તેને આ સ્થાન થાય કેમકે એ સ્વાભિતિ વેશ મિથ્યાત્વના ભાવ થકી કરીને જે જ્ઞાન શંકા એટલે શ્રી જિનાગમને વિષે શંકા લાવીને મૃષા બોલે, સ્વકલ્પિત જે રૂચે તે બેલે તેણે કરીને ઘણુ ગુણને આ સ્થાન એટલે કુભાજન થાય છે ૩ | જે કોઈ પુછે જે તમે કોની પાસેથી ભણ્યા છો તે વારે પિતાના આચાર્યનું નામ ગોપવીને બીજાનું નામ કહે, તે નિશે થકી આત્માર્થ જે મેક્ષને અર્થ તેને વંચે છે એતાવતા તે મુકિતને ન પામે. પરમાર્થ થકી તે અસાધુ થકે પણ આ જગતને વિષે પિતામાં સાધુપણું કરી માને તથા બીજાઓને કહીને પિતામાં સાધુપણે મનાવે તે માયાવી સાધુ આ સંસારને વિષે અનંત ઘાત પામે એટલે અનંતકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે. | ૪ |
પ્રશ્ન ૯૪ મું—ઉપકારી ગુરૂ, આચાર્યાદિકની નિંદા અવહેલણા કરે તેને પણ પાડે તેનું શું ફળ?
ઉત્તર–તે મહા મેહની કર્મ બાંધે એમ સમવાયંગ સૂત્રમાં ૩૦ મહા મેહનીના સ્થાનકમાં કહ્યું છે. જુઓ ગાથા ૨૪મી, ૨૫ મી.
आयरिय उवझाएहिं, सुयं विणयंच गाहिए;
ते चेव खिसई बाले, महा मोहं पकुबई. ॥ २४॥ ભાષા –જેણે આચાર્ય ઉપાધ્યાયે કૃત શાસ્ત્ર તથા વિનય ચારિત્ર ગ્રહિ વા શિખાડે તેહીજ આચાર્યને ખીસે નિંદે બાળ અજ્ઞાની તે મહા મેહનીય કર્મ કરે. ૨૪.
आयरिय पुवज्झायाणं, सम्मं नो पडितप्पड़
अप्पडि पूयए थद्धे, महा मोहं पकुम्बई ॥ २५ ।। ભાષાઃ—જે કઈ આચાર્ય ઉપાધ્યાયને છત દાનાદિકના મહાઉપકારીને સમ્યક પ્રકારે તપે નહીં. (ગાંઠે નહિ-ઉપરાંઠે ચાલે)ઉપકાર ન કરે, તથા તે આચાર્યની પૂજા સત્કાર ન કરે, એ સ્તબ્ધ અભિમાની તે મહા મેહનીય કર્મ કરે. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org