________________
૨૧૮
૧૩ મે ગાથા ૫ મી તેમાં કહ્યું છે કે-દેષીતને પણ દોષીત કહેવામાં આવે તેનું ફળ માઠું છે તે વિષે ગાથા
जे कोहणे होइ जगह भासी, विउसियंजे उदीर एजा; अंधेवसे दंडपहं गहाय, अविउसिए धासति पावकम्मी. ॥५॥
અર્થ –જે ક્રોધી થાય તે જગતાર્થ ભાષી હોય, જગતાર્થ ભાષી એટલે જેમાં જે દોષ હોય, તેને તે કહે. અર્થાત્ કાણાને કાણે કહે, ખેડાને ખડે કહે, ઠુંઠાને ઠુંઠે કહે, પાંગળાને પાંગળ કહે, કેઢીને કઢી કહે. (એટલે જેવા દેષવાળો હોય તે દેષ પ્રગટ કરે) એ પ્રગટ નિષ્ફર ભાષણ કરનાર હોય, જે ઉપશમાવેલે એ જે કલહ તેને વળી ઉદીરે એ પુરૂષને જે ફળ થાય તે કહે છે. તે પુરૂષ જેમ કેઈ આંધળે પુરૂષ લાકડી ગ્રહણ કરીને માર્ગને વિષે જાતે થકો અનેક કંટક ચતુષ્પાદાદિકે કરી પીડાય તેમ અકોવિંદ એ જે કલહકારી, પાપ કર્મચારી જીવ તે પણ ચતુર્ગતિક સંસાર માંહે દુઃખ પામે. પ
પ્રશ્ન ૯૨ મું–જગતાર્થ ભાષીની મૂળ પ્રકૃતિ કેવી હોય તે સંબંધે કાંઈ સૂત્રમાં કહ્યું છે ? હોય તે જણાવશે.
ઉત્તર–તેજ સૂત્રમાં તેજ અધ્યયનમાં ગાથા ૨-૩-૪થીમાં સૂત્રકાર પ્રથમજ કહી ગયા છે કે સમrfપાત નો સયંતા, સરથાદ રેવં પર્યાવચંતિપરા આ બીજી માથાના ઉપલા બે પદમાં કહ્યું છે કે –
અર્થ–સમાધિ એટલે સમ્યક દર્શનાદિ ધર્મ, ધાત એટલે તેને અણુસેવ થશે. અર્થાત્ સમાધિની ઘાત કરનાર કદાગ્રહિપણને લીધે મિથ્યાત્વને પ્રેયે સ્વચ્છેદે યથાતથી એટલે જેમ તેમ બેલે શ્રો સર્વિસના માર્ગને ઉત્થાપના અને કુમાર્ગને ઉપદેશ કરતા એ રીતે પ્રવર્તતા કદાપિ પિતાને આચારના શિખવનાર એવા ગુરૂ જે મહાનુભાવ તે પ્રત્યે પણ કઠેર વચન બેલે.
પ્રશ્ન ૯૩ મું – એવા છાચારી પિતાને ફાવે તેમ બેલે તેને સૂત્રમાં શું ફળ કહ્યું છે ?
ઉત્તર–ઉપર કહેલા અધ્યયનની ૩ જી, ૪ થી ગાથામાં કહ્યું છે કેविसोहियं ते अणुकाहयंते, जे आत्त भावेणं वियागरेजा, अठाणिए होइ बहुगुणाणं, जेणाणसंकाइ मुसंवदेजा.॥३॥ जेयावि पुठा पलिउं चयंति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org