SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬. ઉત્તર–આત્મ સિદ્ધિમાં સદ્ગુરૂનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રવેગ; અપૂર્વ વાણી, પરમત. સદગુરૂ લક્ષણ યોગ્ય ૧ પ્રથમ મૂળ પ્રાણી વ્યા, જુઠ ન બેલે જેહ ચરી ત્રિયા પર હરે, દામ ન રાખે એહ. ૧ કોધ માન માયા તજે, લેભને છડે જેહ પાંચે ઇદ્ધિ વશ કરે, સદગુરૂ કહિએ તેહ. ૨ પ્રશ્ન ૯૪ મું–મુક્તિને ઉપાય શું? ઉત્તર–મુક્તિનો ઉપાય નીચે પ્રમાણે કહ્યો છે.— મુકિત ચહે, જે તાત, વિષયનકે ત્યજી વિષ સરિસ, દયા સરલતા શૌચ, ક્ષમા સત્ય પ્રિય અભિય સમ. ૧ પ્રશ્ન ૯૫ મું–રામ કેટલા પ્રકારના ? ઉત્તર–રામ ચાર પ્રકારના કહ્યા છે તે નીચે પ્રમાણે છે. એક રામ દશરથ ઘર ડેલે, એક રામ ઘટોઘટ બેલે; એક રામ તે જગત પસારા, એક રામ જગતમેં ન્યારા, ૧ દેવ રામ દશરથ ઘર ડોલે, રૌતન્ય રામ ઘટ ઘટ બેલે, તેજ રામ તે જગત પસારા, નીરંજન રામ જગતસે ન્યારા. ૨ પ્રશ્ન ૯૬ મું–સમદમનું લક્ષણ શું ? ઉત્તર–સમદમનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે કે– મન વિષયને તે રોકને, સમિતિહિં કહત સૂધીર; ઈદ્રિય ગણુક રોકને, દમ ભાષત બુધ વીર ૧ પ્રશ્ન ૯૭ મું–વિવેકનું લક્ષણ શું? ઉત્તર–વિવેકનું લક્ષણ નીચે પ્રમાણે કહેલ છે દેહ પ્રપંચ અનિત્ય હૈ, આતમ નિત બખાનિ, સારાસાર હિ જાનિ, યહ વિવેક સમાનિ પ્રશ્ન ૮ મું—નકવાસીઓનું ચિન્હ શું ? ઉત્તર–નર્કવાશીઓનું ચિન્હ નીચે પ્રમાણે કહ્યું છે. અતિહિ કેપ કટુ બચનહુ, દારિદ્ર નચ મિલાન. સ્વજન બૈર અકુલિનટહલ, યહ ષટ નરક નિશાન. ૧ પ્રશ્ન ૯૯ મું–હિંદુ કેને કહિએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy