________________
૧૯૫
( અજાણુ, અગીતા, અને સૂત્રામાં નિશ્ચય વિનાના મુનિને એકલા ફરવામાં ઘણા દોષ થાય છે. ) તે સૂત્ર પાઠ.
गामाणु गामं दृइज्ज माणस्स दुज्जातं दुष्परि कंतं भवति अवियસમામ વસ્તુળો | ( ૩૦૪)
वयसावि एगे चोइआ कुपंति माणवा । उन्नय माणेय परे महता मोहेण मुज्झति । संवाहा बहवो भुज्जो दुरतिकमा अजाण तो अपासतो। Ë તેમા દોડ । યં ભજન સંમળાં (૩૦૧)
અ -સામર્થ્ય હીન ( વય તથા જ્ઞાનની એગ્યતાથી રહિત ) મુને એકલા થઇને ગામા ગામ ફરતા તેનું તે ફરવું તથા જવુ અસુંદર ગણાય છે, કેટલાએક મનુષ્ય માત્ર વચનેાથી સારી શીખામણ આપતાં નાખુશ થાય છે એવા અભિમાની પુરૂષો (અજ્ઞાનથી) મહા માહથી વિવેક વિકલ બની ગöથી જુદા પડે છે. તેવા અજાણ અને અતત્ત્વદર્શી પુરૂષોને અનેક આવી પડતી પીડાએ દુલ‘ધનીય થાય છે. હે મુનિઓ, એવુ તમારા માટે નહિ અને એવું કુશળ પુરૂષ (વીર પ્રભુત્તુ) દર્શીન છે. (૩૦૫)
પ્રશ્ન ૪૭ મું——ઉપરના લખાણથી કેટલીક હકીકત એકલ વિદ્વારી સબંધી જાણવામાં આવી પણ વિચત્તભ્રમવુળો એટલે સામર્થ્યહીન (વય તથા જ્ઞાનની ચેાગ્યતાથી રહિત ) વગેરે લખાણ છે તેા ઉક્ત પાના સમજુતી પડે તેવા સિવસ ૨ ખુલાસા હાય તા જણાવશે.
ઉત્તર -ઘણા અના બાવાળા આચારાંગ સૂત્રમાં ઉપર લખેલા પાના અર્થ ઘણા વિસ્તારથી કર્યાં છે. તે વિશેષ સમજુતી માટે નીચેના લખાણથી જાણો..
ઇંડાં એક ચરને મુનિના અભાવ તેહને દોષ એહુવા ભાવ કહે છે. અબહુશ્રુત સાધુને ગામનુ ગામ ગુન માસ, ગ્રામાનુગ્રામે વિચરતાં એકાકી સાધુને, મુખ્તાતં, દુષ્ટ ગમન થાય જતા અનુકૂલ પ્રતિકૂલ ઉપસ ને ઉપજવે અરહાકની પરે ભલા ન થાય, તથા દુર્વાહ તું, દુષ્ટ પરાકમને સ્થાનક એકાકીને મતિ થાય, એતા વતા એકાકી સ્થાન ન પામે, સ્થૂલભદ્રને અમર્ષે વેશ્યાને ઘરે ગયા સાધુની પરે એમ સમસ્તને ન હોય, કિંતુ જેહવાને હાય તે કહે છે. વિચત્તÇ મિત્રવ્ળો, અવિયતસ્સ ભિખૂણા કેતા અવ્યક્ત જે શ્રુતે કરી અવ્યક્ત તથા વયે કરી અવ્યક્ત શ્રુતે કરી અવ્યક્ત તે કહિએ જેણે આચારાંગ સૂત્રાર્થ થકી પૂર્વે ભણ્યા ન હેાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org