________________
ગચ્છ ગત ગચ્છને માટે રહ્યા સાધુની એ સ્થિતિ ગચ્છ નિર્ગતને નવમા પૂર્વની ત્રીજી વઘુ ભણી ન હોય તે સુત અવ્યક્ત તથા વચે કરી અવ્યક્ત તે કહીએ. જે છ ગત માંહે સેલે વર્ષ માંહે વતે ગ૭ નિર્ગત માંહે વયે કરી અવ્યકત ત્રીસ વર્ષ મહ વ તે કહિયે ઈહાં અવ્યક્તની
ભંગી છે, કૃત અને વયે કરી જે અવ્યકત તેહને એક ચર્ચા ન કલ્પ સંયમ આત્મા વિરાધના થાય એ પહેલે ભાંગે. ૧ તથા શ્રુતે કરી અવ્યક્ત વયે કરી વ્યક્ત તેહને પણ એક ચર્ચા ન કલ્પ. અગીતાર્થ પણે સંયમ અને આત્માની વિરાધના થાય એ બીજો ભાગે ૨. તથા શ્રત કરી વ્યક્ત અને વયે કરી અવ્યક્ત તેહને પણ એક ચર્ચા ન ક૯પે. બાલપણાને ભાવે સર્વ લેકને પરાભવને ઠામ થાય એ ત્રીજો ભાગ ૩. તથા જે શ્રત અને વયે કરી વ્યક્ત તેહને ગુરૂને આદેશે એક ચર્ચા કલ્પ, પણ આદેશ વિના ન કલ્પ. જેહ ભી આજ્ઞા વિના એકલાને તિહાં ઘણા દેષ ઉપજે ૪. પરંતુ તે દેષ ગચ્છ ગતને સંભવે નહિ. ગુરૂને આદેશ પ્રવર્તતા ગુણ ઉપજે તેણે દેવ નહિ. વળી કર્મને વશે એક એક ગુરૂને પણ વચન ન માને તે કહે છે. કિણહી એક તપ સયમાનુષ્ઠાન વિષે સિદાતા પ્રમાદે સબલા હૂતા મિ. ભિક્ષુને વસાવ જે વ્યા, શ્રી ગુરૂ ધર્મ વચને એક અજ્ઞાનીને, ચેથા પ્રેર્યા વુતિ માળવા, કોઇને વસે પહુચે, મનુષ્ય ઈમ કહે હું તેમને ઘણું એટલા સાધુમહે તિરરકાર કરે ક ઈમ ઈને અનેરા પણ સહ ઈમહીજ પ્રવર્તે છે તેને શું ન કહે ઈણ પતે તુરંત માળા, ઉન્નત અભિમાન વસે આપણ પિ મોટો માનતા
જે નર મનુષ્ય મા મોજ મુતિ, પ્રબળા મોહનીયને ઉદે મુંઝાય કાર્યા કાર્ય વિવેક વિકલ થાય મહિત છતા માન પ્રબતે ચઢયે અતિ કીધે કરી ગ૭ થકી નિકલે તેને ગ્રામાનુગામે એકાકીપણે હીંડતાં જે હોય, તે કહે છે જે અવ્યક્ત એકાકી ડિંડતાને ગંગાદા, બધા પીડા ઉપસર્ગ થકી ઉપની વ. ઘણી થાય અને વીર વારંવાર ફરિશ્ન ઉલઘતા દોહિલી, કેહવાને દુધિગમ સંગાળતો, અજાણને અપાત, અણદેવતાને (એટલે એકલચર્યાના ગુણ દોષના એજાણને અથવા અજ્ઞાનીને, અણદેખતાને એટલે અણસરદહતા ને અથવા સર્વાહિન, સમ્યફ દર્શન રહિતને એકલા ફરવાને નિષદ્ધ જણાવ્ય.)
હવે મહાવીર પરમાત્મા કહે છે કે- તેમ છે, એટલે એક ચર્ચા પ્રતિપન, ને બધાને દુરતિકમણીયપણે માહરે ઉપદેશે વર્તતાં, તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org