________________
૪૩૮
સઝાય કરવાનું આ સ્થળ ગણાય કે કેમ ? તેને વિચાર પહેલે કરે જોઈએ. ઠાણાંગજીના દશમે ઠાણે ઔદારિક શરીર સંબંધી દશ પ્રકારની અસઝાય કહી છે તેમાં લેહી, માંસ વગેરેની અસઝાય કહી છે. માટે અગ્યા સંખડિમાં સૂત્રની વાંચનાદિ પાંચ પ્રકારની સઝાય મહેલું કાંઈ પણ કાર્ય કરવા ગ્ય આ સ્થળ નથી. માટે એ પચે કારણ માટે સંખડિના માર્ગે થઈને–તે રસ્તે થઈને “ઝમક્ષ વાવ, gછે. પરિણા, ચોદાઈ,જન્માણ નોન વિતા” પ્રજ્ઞાવાન સાધુ, પ્રજ્ઞાવાન સાધુ પાસે વાંચન લેવાદિ પાંચ કારણે જાય. અને તે કામથી નિર્વર્તન થયે પાછા તેજ સંખડિના રસ્તે પ્રવેશ કરી–તે રસ્તે થઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ઈત્યર્થ –
આને પરમાર્થ એ છે કે–૧૧ કલમોએ જ્યાં સખડિ એટલે જમણવાર હોય તે સંબડીમાં અને પ્રથમની ૧૦ કલમેમાં તે રસ્તે પણ જવાને નિષેદ્ધ કર્યો છે. અને છેવટની ૧૧ મી એક કલમે ઉપર કહેલા કારણે તે રસ્તે જવા આવવાની ભગવતે આજ્ઞા આપી. સીવાયને નિષેદ્ધ (આટલા દાખલે પદ૨ મી કલમનું સમાધાન થયું કે જૈન સાધુ માંસ મલ્ય કે મદિરાદિ વાપરે નહિ, અને એવા જમણવાર હોય ત્યાં ભિક્ષાર્થે જાય પણ નહિ.)
પ્રશ્ન ૩૪ મું–કેઈ કહે છે કે-આચારાંગ સૂત્રનાં પિંડેષણ અધ્યયનમાં એથે ઉદેશે-છેવટના અધિકારે ભાષાંતરમાં-કલમ (૫૫) મી તેમાં કહ્યું છે કે-સાધુએ માંસાદિક વહોરીને ખાધું તેનું કેમ?
ઉત્તર–આ ઠેકાણે એ પાઠ જણાતું નથી કે કોઈ સાધુએ માંસ વહેરીને ખાધું, પરંતુ કેઈ સાધુ આ પ્રકારને સંકલ્પ કરે તેને દેષપાત્ર ગણે છે. સૂત્રપાઠે માયાનું સ્થાનક સેવે માટે સાધુને એમ કરવું નહિ. એમ ભગવંતે કહ્યું છે.
પ્રશ્ન ૩પ મું–આ વિષે સૂત્રપાઠ શું કહે છે તે જણાવે? ઉત્તર-સાંભળ-સૂત્રપાઠ
भिक्खागा णामेगे एव माहंसु समाणे वा वसमाणे वा, गामाणु गाम दुइज्जमाणे, "खुड्डाए खलु अयं गांमे संणिरुद्धाए णो महालए, सेहताभयंतारो बाहिरगाणि गामाणि भिवखायरियाए वयह" ( ५६४ )
વૃદ્ધપણાથી સ્થિરવાસ કરનારા કે માસિકલ્પથી ફરનારા મુનિઓ નવા આવતા મુનિઓને એમ કહે કે “હે પૂજ્ય મુનિએ આ ગામ ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org