SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ પ્રશ્ન કર મું——તે। પછી સંખડીના રસ્તે થઇને જવાનું કેમ થાય ? તે દિશા જવાની તે ભગવંતે ના કહી છે અને ૫૪૬ મી કલમમાં ચોકખુ કહ્યુ` છે કે-પૂર્વ દિશા સ`ખડી હોય તે સાધુએ પશ્ચિમ દિશા ભિક્ષાર્થે જવું, પશ્ચિમ દિશા સ`ખડી હોય તે પૂર્વ દિશાએ જવુ', દક્ષિણ દિશા હાય તા ઉત્તર દિશા જવુ' અને ઉત્તર દિશા સ`ખડી હોય તેા દક્ષિણ દિશા ભિક્ષાથે સાધુએ જાવું-- આમ ચાકપુ` કહ્યું છે છતાં માંસાદિ વપરાતા એવી સ'ખડીના રસ્તે થઇને જવાનું કેમ કહ્યું ? છે કે–સાધુને ગાચરી વગેરે રસ્તા નથી, અગર બીજે સરલ ને નજીકના હાય, ઉત્તર—તે કહેવાનુ` કારણ એમ જણાય ઉપર કહેલા કારણે આ રસ્તા સિવાય બીજો રસ્તા બહુ ફેરમાં હોય અને સખડિવાળા રસ્તે અથવા બીજો રસ્તો કોઇપણ કારણે જવા જોગ ન હેાય ત્યારે ઉપર કહેલા અયેાગ્ય સખડિયાળા રસ્તે જવાની ભગવતે આજ્ઞા આપી હાય એમ સમજવુ'. પણ સ`ખડિમાં ભિક્ષાર્થે જવાની તે ઉપર કહેલી ૧૧ ૨ કલમે ચાકખી ના કહી છે. પ્રશ્ન ૩૩ મું—ઉપરની સંખડની છેવટની કલમમાં ટીકાવાળાની તથા રબાવાળાની માન્યતા મુજબ માંસાદિકની સ`ખડમાં સાધુ વહેારવા જાય પણ માંસાદિ વહારે નહિ-લીએ નહિ. પણ બીજી વસ્તુ લેવાને શે ખાધ આવે ? ઉત્તર—જો બાધ આવતા હશે તેજ ભગવતે બધી કલમેામાં મના કરી છે. ભગવતે તા સાદિ સડિ અને અયાગ્ય સ`ખડિમાં જવાની ના કહી છે. એવા પાઠ આ છેલ્લી કલમમાં નીકળી આવે છે કે તે સડિમાં જવાના-પ્રવેશ કરવાને ને નીકળવાને પાઠ નથી, પણ સાધુએ પેાતાના ઉપાશ્રયથી સ`ખડિવાળા રસ્તે નીકળવાનો ને પાછા વળી તે રસ્તે પ્રવેશ કરવાના પાઠ છે. ‘સ વિમળ વેસાણ’-પ્રજ્ઞાવાન સાધુએ નિકળવું અને પ્રવેશ કરવો. આ પાઠ પ`ડાવાળી સ`ડિને લાગુ ન થાય; કારણ કે પઠાની અંદર પેઠા વિના નીકળવુ કયાંથી ? અહિ તે પહેલ' નીકળવુ' કહ્યુ' અને પછી પ્રવેશ કરવા કહ્યો, તે તે રસ્તાને માટે લાગુ થાય છે. વળી, એવી અયેાગ્ય સંખડિ કે જેમાં માંસ મદિર ધાતા હોય, વપરાતા હોય, જ્યાં માંસ મત્સ્યનાં ખળાં હોય, જ્યાં દુર્ગધ છુટી રહેલી હાય એવી સંખિડમાં વાંચના, પુણાં, પરિયટ્ટા; અણુપેહા; ધર્મકથા કે ધર્મ ધ્યાનની ચિંતત્રણા કેવી રીતે થઈ શકે ? સૂત્રની વાંચનાદિ પાંચ પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy