SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ અને સિદ્ધ પદની અપ્રાપ્તિની ત્રણ કળાનું આવરણ કેવળીને હોય છે તે ત્રણનું આવરણ ખરચે સોળે કળાએ સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે એટલે સિદ્ધને સેળે કળા સંપૂર્ણ હોય છે. પ્રશ્ન હું–જ્યારે સિદ્ધને સંપૂર્ણ સેળે કળા ઉઘાડી કહી તેમાંની પહેલી કળો અક્ષરને અનંત ભાગ ઉઘાડે છે તે કહી, અને અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે તે સર્વ જીવને તો છે. સર્વ જીવમાં અભવી આવ્યા તે અભવી પણ સિદ્ધની સેળમી કળામાં ગણાય તે સળગે અંશે સત્તામાં સિદ્ધ સમાન ગણાય કે નહિ ? ઉત્તર–સેળ કળા જે કહી તે તે સૂત્ર આખ્યાત ધર્મની કહી છે, તે તે ભવી જીવને લાગુ છે–મે જવાવાળાને માટે જ તે સોળે કળાનું સ્વરૂપે જણાવ્યું છે. અભવીને તે કળાને સંબંધ જણાતું નથી. પ્રશ્ન ૭ મું–સિદ્ધમાં ભેળે કળા કહી તે ભવ્યજીવમાં કેટલી કળા સંભવે ? ઉત્તર–સમુચ્ચે ભવ્ય જીવમાં પંદર કળા સંભવે, એક ઉપરલી છેવટની-સિદ્ધની સેળમી કળા ન હોય. પ્રશ્ન ૮ મું–ભવ્યજીવ સિદ્ધ થાય છે માટે એવા જીવને સૂત્રમાં ભવસિદ્ધિયા કહ્યા છે તે તેને સેળે કળા કહેવામાં શું વાંધે આવે ? ઉત્તર–સૂત્રમાં જીવના ત્રણ વર્ગ પાડ્યા છે. એક ભવ્યજીવ બીજા અભવ્યજીવ, ને ત્રીજાને ભવ્યને અભવ્ય તે સિદ્ધના જીવ તે સિદ્ધના જીવને સોળે કળા કહી અને ભવ્યજીવને એક કળા ઓછી હેય-મેક્ષ ગતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી પંદર કળા કહેવાય. પ્રશ્ન ૯ મુ–ઉપર કહેલી સેળ કળા મહેલી અભવીને કેટલી કળા સંભવે ? ઉત્તર–નિશ્ચય થકી–તથા ભાવથી ઉપર કહેલી સેળ કળામાંની એક કળા લાભે નહિ, વ્યવહારથી-તથા દ્રવ્યથી પહેલી, બીજ, છઠ્ઠી, અને સાતમી એ ચાર કળા લાભે. આસબંધી વિશેષ હકીકત આગળ પર જાણવામાં આવશે. તે પ્રશ્ન ૧૦ મું–શ્રી નદીજી સૂત્રમાં સર્વ જીવને અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે કહ્યો છે તે પછી આ પહેલી કળામાં ભવ્ય અને અભવ્યમાં શો તફાવત ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy