________________
૨૨૯
કળા–૧ લ–ચેતનની ચેતના-અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે તે–
કળા–૨ જી-યથા પ્રવૃત્તિ કરણ-ચડતા પરિણામની ધારા અને કડકડાની હદમાં આવે.
કળા-૩ -અપૂર્વ કરણ-ગકી ભેદ કરે તે. કળા–૪ થી અનિવૃત્તિ કર્ણ–મિથ્યાત્વ ટાળે. કળા-૫ મી-શુદ્ધ શ્રદ્ધા–સમક્તિની પ્રાપ્તિ. કળા–૨ ડ–દેશ વિરતિપણે પામે. કળા–૭ મી-સર્વ વિરતિ ચારિત્ર ગુણ પ્રગટે. કળા– ૮ મી–ધર્મ ધ્યાનની ધારા પ્રગટે. કળા– ૯ મી-ગુણ શ્રેણી-ક્ષપક શ્રેણીએ ચડે. કળા–૧૦ મી-અવેદી થઈ–શુકલ ધ્યાનની ધારાએ ચડે. કળા–૧૧ મી–સર્વથા લેભને ક્ષય થાય-આત્મ જ્યોતિ પ્રગટે. કળા-૧૨ મી-ઘનઘાતી કર્મને ક્ષય થાય. કળા–૧૩ મી-કેવળજ્ઞાનને પ્રકાશ થાય. કળ–૧૪ મી-શૈલેશી કરણગ રૂંધન ધ્યાન. કળા–૧૫ મી-ભાવ અજોગી–સકળ કર્મને ક્ષય. કળા--૧૬ મી-સિદ્ધપદની પ્રાપ્તિ-સપૂર્ણ સેળે કળા.
શ્રી ઉતરાધ્યયનજી સૂત્રના અધ્યયન ૯ માની ગાથા ૪૪ મી ના છેલા પદમાં ૧૬ કળાને શબ્દ છે તે ઉપરથી કઈ વિદ્વાન પુરૂષે ઉપર કહ્યા પ્રમાણે મેળે કળાનું સ્વરૂપ યથા તથા કહી બતાવ્યું, તે અહિયાં પ્રગટ કરવામાં આવ્યું છે.
પ્રશ્ન ૫ મું–અત્યાર સુધી સૌ કોઈ એમ માને છે કે-કેવળ જ્ઞાન પ્રગટે એટલે સોળે કળા પ્રગટી અને કેવળની પહેલી કળા કે સમક્તિ માને છે. અને કોઈ અક્ષરને અનંતને ભાગ ઉઘાડે જે છે તે માને છે. તે તે વિષે શું સમજવું.
ઉત્તર– ઉપર કહેલી સળ કળામાં તે સંપૂર્ણ સોળે કળા ઉઘાડી તે સિદ્ધની કહી છે. અને કેવળ જ્ઞાનને પ્રકાશ તે તેરમી કળાયે થાય છે. સમક્તિની પ્રાપ્તિની કળા પાંચમી કહી છે. એ અપેક્ષાએ કેવળની નવમી કળા થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયે પણ અઘાતી ચાર કર્મ, મેગની પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org