SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ હવે જ્યાં સત્તામાં સમિતિ, શ્રુત જ્ઞાન લાલે ત્યાં સત્તામાં કેવળ જ્ઞાનની નિયમા હેય, અને જે જીવને સત્તામાં મિથ્યાત્વ અને અજ્ઞાન હાય ત્યાં કેવળ જ્ઞાન સત્તામાં હોયજ નહિ એમ સૂત્રથી સિદ્ધ થાય છે. માટે સર્વાં જીવને સત્તામાં કેવળ જ્ઞાન માનવુ' તે, અને સર્વ જીવને એટલે કેઇ પણ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી, તે બન્ને પક્ષ અરસપરસ વિરૂદ્ધ છે. એકાંત પક્ષે બન્ને પક્ષવાળા સૂત્રથી પણ વિરૂદ્ધ જણાય છે. કારણકે એક પક્ષ જ્યારે અભવીને પણ સત્તામાં કેવળ જ્ઞાન માને છે ત્યારે તેના સામેના ત્રીજો પક્ષ ( વિરૂદ્ધ પક્ષ ) અભવીને તે શુ પણ ભવી જીવને સત્તામાં કેવળ જ્ઞાન નથી એટલે કોઇ જીવને સત્તામાં કેવળ જ્ઞાન નથી. ત્યારે આ બન્ને પક્ષથી જુદાજ પ્રકારના વચલા તટસ્થ. બીજે પક્ષ એમ જણાવે છે કે—જ્યાં સત્તામાં સમકિત ત્યાં સત્તામાં કેવળ જ્ઞાન પણ હાય, અને સત્તામાં સમિતિ ન હોય ત્યાં કેવળ જ્ઞાન પણ ન હોય. પ્રશ્ન પ૯ મું—શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે- તથા કેટલાએક કહે છે જે શ્રીઆચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતખધ-અધ્યયન પદ્મ “લાકસાર અધ્યયનને પાંચમે ઉદ્દેશે એવે પાઠ છે કે-ને ગાયા છે વિન્નાયા, ને વિન્નાયા સે ગયા. આયા કહેતો આત્માં તે જ્ઞાન, જ્ઞાન તે આત્મા આત્મા થકી જ્ઞાન ભિન્ન નહિ તે માટે કેવળ જ્ઞાન સર્વ જીવ પાસે છે. આમ કહે છે એ પ્રશ્ન ? તેના ઉત્તર પ્રીયા–જે એ અધ્યયન મધ્યે તે સર્વ જીવને કેવળ જ્ઞાનની પૃચ્છા નથી. અત્રે તે જીવની હિંસા ન કરવી તે અધિકાર છે તે કિંચિત લિખીએ... છઇ. જે તૂ' જેહને પિરતાપવુ માને છે તેઙજ તૂ' તથા જેહને ઊપદ્રવવું પ્રાણ થકી ચુકાવવું વાંછે છે તે તૂજ. જિમ તુજને દુઃખ ઉપજે તિમ એહને પણ ઉપજે તુ જાણુ, ઇમ જાણી સ્યુ કરવુ તે કહે છે અંમ્મૂ સેવં હિ યુદ્ધ નીવા. એટલે રજુ ગુણ સાધુ એહવે પૂર્વકત પ્રતિબાધે કરી પ્રતિબુદ્ધે જે સર્વ જીવને આપણુઃ તુલ્ય કરી જાણે ઇમ જે જીવે તે સાધઇજ, અને એહવા ન થાય, તમ્હા જિણે કારણે હુણતાને આપણુ સમુ દુઃખ થાય. તિણે કારણે જીવને આમ હણે નિર્ડ અનેરા પાહે હણાવે નહિ હણતાને અનુમે દે નહિ. તથા અનુપ્ત વેચાં કહેતા પછી ભોગવવું, કણે ગાળાં આત્માએ.... એટલે સ્થૂ કહ્યુ ? જે મેહ ને દેઉ અનેરા જીવને પીડા ઉપજાવિયે પછી આપણયે ભાગવીયે. ઈસ્યુ જાણી કોઇ જીવને હણીએ નહિ. હવે નૈયિકાદ દર્શીની ઇમ કહે છે. આત્મા અને જે સુખ દુઃખાદિકનુ જાણવું તે જા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy