SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ પ્રશ્ન ૮૫ મું—-સમકિતનું સ્વરુપ શું ? ઉત્તર–સમકિતની પ્રાપ્તિનું સ્વરુપે ઉત્તરાધ્યયના ૨૮ માં અધ્યયનની ગાથા ૧૪ મી-૧૫ મી માં કહ્યું છે કે जीवा जीवाय बंधोय, पुन्नं पावा सवो तहाः संवरो निज्जरा मोक्खो, संतिए ए तहिया नव १४ तहियाणं तु भावाणं, संझावे उव एसणं; भावेणं सद्दहं तस्स, समत्तं तं विया हिय. અર્થ –૧ જીવ, ૨ અજીવ, ૩ બ, ક પુણ્ય, ૫ પાપ, ૬ આશ્રવ, ૭ સંવર, ૮ નિર્જરા અને ૯ મેક્ષ. એ નવ તત્વ નવ પદાર્થ. તે નવે પદાર્થને શુદ્ધ આત્મ ભાવે–આત્મ સ્વભાવે અથવા સદ્દગુરૂના ઉપદેશે શુદ્ધ ભાવથી સદંહે તેને સમકિતની પ્રાપ્તિ હેય એમ ભગવતે કહ્યું છે. પ્રશ્ન ૮૬ મું–કઈ એમ કહે કે શુદ્ધ દેવ ગુરૂને ધર્મની ઓળખાણ તેને પણ સમકિત કહિયે તેનું કેમ ? ઉત્તર—એ વાત પણ સત્ય છે તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કેहिंसा रहिओ धम्मो, अठारस्स दोस विरहिओ देवो; निग्गंथे पवयणे, सदृहणे होइ सम्मत्तं. હિંસા રહિત એટલે અહિંસામય ધર્મ, અઢાર દોષ રહિત દેવ અને નિર્ગથ પ્રવચન શુદ્ધ ભાવે સહે તેને સમતિ હેય. પ્રશ્ન ૮૭ મું–આમાં નિશ્ચય વ્યવહાર સમકિત વિષે કાંઈ જાણવા ઉત્તર–ઉપરોકત બે ગાથાના સંબંધે તેમાં બન્ને કાંઈ રહેલા છે. અનેકત જીવાદિક નવ પદાર્થ તેને સ્વભાવે એટલે આત્મભાવે તથા જાતિ સ્મરણાદિક, અથવા જિનેક્ત ઉપદેશ વડે શુદ્ધ આત્મભાવે સર્જે છે તેને સનકિત કહ્યું છે. તેમાં એટલું સમજવાનું છે કે-નિશ્ચયથી જાણે સદંહે તેનું નિશ્ચય સમકિત અને વ્યવહારથી જાણે સદંહે તેનું વ્યવહાર સમિતિ. અથવા શુદ્ધ દેવ ગુરૂને ધર્મની ઓળખાણ તે વ્યવહાર સમકિત. અને અનંતાનુબંધીની ચેકડી તે દર્શન મેહનીયની ત્રણ મળી સાત પ્રકૃતિને ક્ષય ઉપશમ કે પશમ તે નિશ્ચય સમકિત. પ્રશ્ન ૮૮ મું–સમકિત સાથે દર્શન અને શ્રદ્ધાને કંઈ સંબંધ ખરો કે કેમ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy