________________
૨૬૬
ઉત્તર–સિદમાં અસંતું સુખ છે. જ્યાં જન્મ, જરા, રોગ કે મરણ રૂપ દૂખ નથી તેમજ શારીરિક માનસિક દુઃખ પણ નથી તેજ અનંતું સુખ. સિદના ગુણ માટે જુઓ ભાગ ૧૦ મે દુઃખ જરાપણ નથી. એકાંત સુખ લક્ષણજ છે.
પ્રશ્ન ૯૧ મું-સુખ દુઃખના લક્ષણ માંહેલાં ભવ્ય જીવમાં કેટલાં લક્ષણ લાભ?
ઉત્તર–ભવ્ય જીવમાં સુખનાં અને દુઃખનાં બને લક્ષણ લાભ. પ્રશ્ન ૯૨ મું–અભવ્ય જીવમાં સુખ દુખ માંહેલાં કેટલાં લક્ષણ લાભે. ઉત્તર–અભવ્યમાં પણ સુખ દુઃખના અને લક્ષણ લાભ.
પ્રશ્ન ૯૩ મું–છટ્ઠ જ્ઞાન લક્ષણ આઠ પ્રકારનું કહ્યું તે માંહેલાં સિદ્ધમાં જ્ઞાન લક્ષણ કેટલાં લાભ?
ઉત્તર–સિદમાં એક કેવળ જ્ઞાન લક્ષણ લાભે, બાકીનાં સાત જ્ઞાન લક્ષણ ન લાભે.
પ્રશ્ન ૯૪ મું–ભવ્ય જીવમાં આઠ જ્ઞાન લક્ષણ માંહેલાં કેટલા જ્ઞાન લક્ષણ લાભ ?
ઉત્તર–ભવ્ય જીવમાં આઠે જ્ઞાન લક્ષણ લાભે.
પ્રશ્ન ૯૫ મું–અભવ્ય જીવમાં આઠ જ્ઞાન લક્ષણ મહેલાં કેટલાં જ્ઞાન લક્ષણ લાભ ?
ઉત્તર–અભવ્ય જીવમાં મતિ શ્રત અજ્ઞાન અને વિભંગ જ્ઞાનના એટલે આઠ મહેલાં ત્રણ જ્ઞાનનાં લક્ષણ લાભ, પંચ જ્ઞાન લક્ષણ ન લાભ.
પ્રશ્ન હદ મું–સાતમું દર્શન લક્ષણ ચાર પ્રકારે કહ્યું તે મહેલાં સિદમાં દર્શન લક્ષણ કેટલાં લાભ?
ઉત્તર–સિદમાં એક કેવળ દર્શન લક્ષણ લોભે. ત્રણ દર્શન લક્ષણ ન લાભે.
પ્રશ્ન ૯૭ મું ભવ્ય જીવમાં ચાર દર્શન માહેલાં કેટલાં દર્શન લક્ષણ લાભ ?
ઉત્તર—ભવ્ય જીવમાં ચક્ષુ, અચલ્સ, અવધિ, અને કેવળ દર્શન લક્ષણું. એ ચારે દર્શન લક્ષણ લાભે.
પ્રશ્ન ૯૮ મું–અભવ્ય જીવમાં કેટલા દર્શન લક્ષણ લોભે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org