________________
૨૬૫
પ્રશ્ન ૮૨ મુ—લબ્ધ જીવમાં એ માંહેલા કેટલા ઉપયાગ લાલે ? ઉત્તર—ભવ્ય જીવમાં પણુ ઉપર કહેલા અને ઉપયોગ લાભે, પ્રશ્ન ૮૩ મું—અભવ્યમાં કેટલા ઉપયેાગ લાલે ?
ઉત્તર—અભવ્યમાં પણ અને પ્રેશ્ન ૮૪મુ`——ખીજો ખેલ જ્ઞાન કેટલાં જ્ઞાન લક્ષણ લાશે ?
ઉપયેગ લાભે.
લક્ષણને જે કહ્યો. તેમાંના સિદ્ધમાં
ઉત્તર—એ પ્રકારનાં જ્ઞાન માંહેલા સિદ્ધમાં એક સમ્યક્ જ્ઞાન લક્ષણ લાભે, મિથ્યા જ્ઞાન લક્ષણ ન હોય.
પ્રશ્ન ૮૫ મુ—ભવ્ય જીવમાં બે પ્રકારનાં જ્ઞાન લક્ષણ માંહેલાં કેટલાં જ્ઞાન લક્ષણ લાલે ?
ઉત્તર—ભવ્ય જીવમાં સમ્યક્ જ્ઞાન લક્ષણ અને મિથ્યા જ્ઞાન લક્ષણ અને જ્ઞાન લક્ષણ લાશે.
પ્રશ્ન ૮૬ મુ——અભવ્ય જીવમાં જ્ઞાન લક્ષણના બે ખેલ માંહેલા કેટલા એલ લાભે ?
ઉત્તર—અભવ્ય જીવમાં સમ્યક્ જ્ઞાન લક્ષણ ન હેાય. એક મિથ્યા જ્ઞાન લક્ષણ હાય.
પ્રસ્ન ૮૭ મુ'—ત્રીજો ખેલ બે પ્રકારનાં દન લક્ષણના કોં તેમાંનાં સિદ્ધમાં કેટલાં દર્શીન લક્ષણ લાગે ?
ઉત્તર-સિદ્ધમાં એક સમ્યક્ દન લક્ષણ લાભૈ, મિથ્યા દર્શન લક્ષણ ન હેાય.
પ્રશ્ન ૮૮ મુ—ભવ્ય જીવમા ખે દર્શીન લક્ષણ માહેલાં કેટલાં દશન લક્ષણ લાભ ?
ઉત્તર ભવ્ય જીવમાં ખન્દે દન લક્ષણ લાભે
પ્રશ્ન ૮૯ મું—અભવ્ય જીવમાં એ માંહેલાં કેટલાં દર્શીન લક્ષણ લાશે. ઉત્તર-અભવ્યમાં એક મિથ્યા દર્શન લક્ષણ લાભૈ. સમ્યક્ દન લક્ષણ ન હેાય.
પ્રશ્ન ૯૦ મુથું સુખ લક્ષણ અને પાંચમું' દુઃખ લક્ષણ જીવનુ કહ્યુ' તે માંહેલાં સિદ્ધમાં કેટલાં લક્ષણ લાશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org