SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ પ્રશ્ન ૮૨ મુ—લબ્ધ જીવમાં એ માંહેલા કેટલા ઉપયાગ લાલે ? ઉત્તર—ભવ્ય જીવમાં પણુ ઉપર કહેલા અને ઉપયોગ લાભે, પ્રશ્ન ૮૩ મું—અભવ્યમાં કેટલા ઉપયેાગ લાલે ? ઉત્તર—અભવ્યમાં પણ અને પ્રેશ્ન ૮૪મુ`——ખીજો ખેલ જ્ઞાન કેટલાં જ્ઞાન લક્ષણ લાશે ? ઉપયેગ લાભે. લક્ષણને જે કહ્યો. તેમાંના સિદ્ધમાં ઉત્તર—એ પ્રકારનાં જ્ઞાન માંહેલા સિદ્ધમાં એક સમ્યક્ જ્ઞાન લક્ષણ લાભે, મિથ્યા જ્ઞાન લક્ષણ ન હોય. પ્રશ્ન ૮૫ મુ—ભવ્ય જીવમાં બે પ્રકારનાં જ્ઞાન લક્ષણ માંહેલાં કેટલાં જ્ઞાન લક્ષણ લાલે ? ઉત્તર—ભવ્ય જીવમાં સમ્યક્ જ્ઞાન લક્ષણ અને મિથ્યા જ્ઞાન લક્ષણ અને જ્ઞાન લક્ષણ લાશે. પ્રશ્ન ૮૬ મુ——અભવ્ય જીવમાં જ્ઞાન લક્ષણના બે ખેલ માંહેલા કેટલા એલ લાભે ? ઉત્તર—અભવ્ય જીવમાં સમ્યક્ જ્ઞાન લક્ષણ ન હેાય. એક મિથ્યા જ્ઞાન લક્ષણ હાય. પ્રસ્ન ૮૭ મુ'—ત્રીજો ખેલ બે પ્રકારનાં દન લક્ષણના કોં તેમાંનાં સિદ્ધમાં કેટલાં દર્શીન લક્ષણ લાગે ? ઉત્તર-સિદ્ધમાં એક સમ્યક્ દન લક્ષણ લાભૈ, મિથ્યા દર્શન લક્ષણ ન હેાય. પ્રશ્ન ૮૮ મુ—ભવ્ય જીવમા ખે દર્શીન લક્ષણ માહેલાં કેટલાં દશન લક્ષણ લાભ ? ઉત્તર ભવ્ય જીવમાં ખન્દે દન લક્ષણ લાભે પ્રશ્ન ૮૯ મું—અભવ્ય જીવમાં એ માંહેલાં કેટલાં દર્શીન લક્ષણ લાશે. ઉત્તર-અભવ્યમાં એક મિથ્યા દર્શન લક્ષણ લાભૈ. સમ્યક્ દન લક્ષણ ન હેાય. પ્રશ્ન ૯૦ મુથું સુખ લક્ષણ અને પાંચમું' દુઃખ લક્ષણ જીવનુ કહ્યુ' તે માંહેલાં સિદ્ધમાં કેટલાં લક્ષણ લાશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy