________________
૨૬૪
પ્રશ્ન ૭૬ મું—આઠમુ· ચારિત્ર લક્ષણ કહેલ છે તે પણ શી રીતે ? ઉત્તર—ચારિત્ર જીવને હાય છે, જીવને હોતુ નથી; માટે ચારિત્ર એ જીવનું લક્ષણુ છે. આયા સામાપ, મા સામાચરણ કર્યુ. આત્મા સામાયિક અને આત્મા એજ સામાયિકના અ, તે ચારિત્ર આત્માને લઇને સામાયિકને સામાયિકના અર્થ કહ્યો. (સાખ ભગવતીજી). સામાયિક એ ચારિત્રના ભેદ છે અને ચારિત્ર એ જીવનું લક્ષણ છે.
પ્રશ્ન ૭૭ મુ—નવમું જીવનું લક્ષણ તપ કહ્યું તે શી રીતે ? ઉત્તર-તપને અધિકારી જીવ છે માટે બાહ્યાભ્ય ́તર તપ એ જીવનું લક્ષણ છે.
તે .
પ્રશ્ન ૭૮ મું—દશમું વીય ને જીવનું' લક્ષણ કહ્યુ' તે શી રીતે ? ઉત્તર—વીય એ આત્માની શકિત આત્માના ઉત્સાહ તે જીવને હોય છે માટે વીર્ય એ જીવનુ લક્ષણ છે, અથવા બાળ વીર્ય ૧ પ ંડિત વીય ૨ ખાળ ૫'ડિત ૩ એ ત્રણે વી જીવમાં લાભે
પ્રશ્ન ૭૯ મું—અગિયારમું, ખીજીવાર જીવનું લક્ષણ ઉપયેગ કહ્યુ તેનુ શું કારણ ?
ઉત્તર—સૂત્રમાં ઉપયેગના બાર ભેદ કહ્યા છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દન મળી ખારે ખેલ જીવના લક્ષણના કહ્યા છે. પહેલામાં સમુચ્ચયે કહ્યા છે ને બીજીવાર તેને તે ખેલ આવે તે વિસ્તારથી સમજવે.
ઉપર કહ્યા પ્રમાણે જીવતુ લક્ષણ જણાવ્યુ' એટલે જીવના દ્રવ્ય ગુણને લક્ષણનુ સ્વરૂપ ટુંકામા જણાવ્યું.
પ્રાન ૮૦ મું—જીવના પર્યાય જે કહેવામાં આવે છે તે શી રીતે સમજવા ? અને તેનુ સ્વરૂપ શું સમજવું ?
ઉત્તર જીવના પર્યાય સંબંધી કેટલીક હકીકત પૂર્વે આવી ગઈ છે. પર્યાય એ પ્રકારના છે. એક સ્વપર્યાય ને બીજી પરપર્યાય. સ્વપર્યાય પેાતાને આશ્રીને છે અને પરપર્યાય બીજાને આશ્રીને છે. તે ભગવતીજી સૂત્ર તથા પન્નવણાજીના પર્યાય પત્રથી જાણી લેવુ',
પ્રશ્ન ૮૧ જીતના લક્ષણ સબધી ૧૧ ખેલ કહ્યા તેમાંના પહેલા મેલ ઉપયેગના કહ્યો તા સિદ્ધમાં કેટલા ઉપયેગ લાલે?
ઉત્તર--સિદ્ધમાં સાકાર ઉપયેગ ચને મણાકાર ઉપયેગ અને લાભે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org