________________
२६३
जीवो उवओगलक्खणो; नाणेणं दंसणे चेव, પગ ય મા ઉપલા ૩ પદ. नाणं च दंसणं चेव, चरितं च तवो तहा;
વાર્ષિ કા , ઇર્ષ નીવસ અષof iા ! અર્થ–જીવનું લક્ષણ-ઉપગ ૧, જ્ઞાન ૨, દર્શન ૩, સુખ ૪, દુઃખ ૫, જ્ઞાન ૬, દર્શન ૭, ચારિત્ર ૮, તપ ૯, વીર્ય ૧૦, ને ઉપયોગ ૧૧. એટલો પ્રકારે જીવનું લક્ષણ કર્યું. આ પ્રશ્ન ૭૦ મું-જીવનું પહેલું લક્ષણ ઉપગ કહેવાનું શું કારણ
ઉત્તર–સર્વ જીવમાં સાકાર ઉપગ અને મણકાર ઉપગ રહો છે, માટે પહેલું ઉપયોગ લક્ષણ કર્યું.
પ્રશ્ન ૭૧ મું–બીજું જ્ઞાન લક્ષણ કહ્યું તેનું શું કારણ?
ઉત્તર–સમ્યફ જ્ઞાન અને મિથ્યા જ્ઞાન બે પ્રકારનાં જ્ઞાન રહ્યા છે. માટે સર્વ જીવમાં બે પ્રકારના જ્ઞાનને લઈને બીજું જ્ઞાન લક્ષણ કર્યું.
પ્રશ્ન ૭૨ મું-ત્રીજું દર્શન લક્ષણ કર્યું તે શી રીતે ?
ઉત્તર-દર્શન બે પ્રકારનાં-સમ્યક્ દર્શનને મિથ્યાદર્શન–આ બે દર્શન સર્વ જીવમાં હોવાને લીધે ત્રીજું લક્ષણ દર્શનનુ. કહ્યું.
પ્રશ્ન ૭૩ મું–શું સુખ લક્ષણ અને પાંચમું દુઃખ લક્ષણ કહ્યું તે શી રીતે?
ઉત્તર–સર્વ જીવમાં સુખ ને દુઃખ રહેલ છે. માટે સુખ દુખ એ પણ જીવનું લક્ષણ છે.
પ્રશ્ન ૭૪ મુછ જ્ઞાન લક્ષણ બીજીવાર કહ્યું તેનું શું કારણ?
ઉત્તર–જ્ઞાની પુરૂષે બીજીવાર કહ્યું હશે તેનું સ્વરૂપ પણ બીજું જ હેવું જોઈએ. એ ઉપરથી એમ જણાય કે-સર્વ જીવ પાસે જ્ઞાન લક્ષણ રહ્યું છે, પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આડ માંહેલાં જે જ્ઞાનમાં વતે તે લક્ષાણવાળે જીવ કહેવાય.
પ્રશ્ન ૭૫ મું—સાતમું બીજીવાર દર્શન લક્ષણ કહ્યું તેનું શું કારણ?
ઉત્તર–ચક્ષુ દર્શન ૧, અચશ્ન દર્શન ૨, અવધિ દર્શન ૩ અને કેવળ દર્શન ૪. આ ચાર દર્શનમાં સર્વ જીવને સમાવેશ થઈ જાય છે માટે જીવને દર્શન લક્ષણ બીજીવાર કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org