________________
૧૧૧
નાખવાના તેમના નિશ્ચયને ગુરૂએ તેના જ્ઞાન ગ માન્યા અને તેમને સંઘ અહિષ્કૃત કર્યાં.
અત્યારે એથી પણ વધારે ગર્વિષ્ટ ઘણાએ જોવામાં આવે છે. તે એટલે સુધી કે દુનિઆમાં ગણાતા એવા કેટલાક વિદ્વાન્ મુનિએ સંસ્કૃત જ્ઞાનના અભિમાની થકા પવિત્ર એવી સૂત્રની અર્ધમાગધી ભાષાને મા.ગધી. એવા શબ્દથી ખેલતા સાંભળ્યા છે. એવાઓને શિક્ષા દેવા કણ સમ છે ? આગળ તે સિદ્ધસેન જેવા જબરજસ્ત આચાર્યને પણ સંઘ બહાર કરતાં આંચકો ખાવામાં આવેલે નહાતા, અત્યારે તે સંઘ તે શું પશુ તીર્થંકર મહારાજ જેવાથી પશુ નહિ ડરનારા મનમાની ભાષાના ખેલનારા આગળ પડતા સૂત્રની ભાષાને, મા‚ગધી એવા શબ્દથી અપમાન કરનારા–સૂત્રની ભાષાને હલકી પાડનારા, માતૃ ભાષાની અવહેલના કરવામાં આંચકો નહિં ખાનારા, એવાઓને પેાતાના માનેલા બ્રાહ્મણીયા વ્યાકરણાદિ જ્ઞાનનું અભિમાન નહિ તે બીજું શું ?
પ્રશ્ન ૩૫ મું—પ્રાચિન જૈનનું મૂળ જ્ઞાન કયુ છે ?
ઉત્તર-જૈનશાસ્ત્રની શૈલી જોતાં પ્રાચિન આચાર્યાં જો કે વ્યાકરણ આદિ જ્ઞાનના કદાપિ અભ્યાસી હશે, પરંતુ પોતાના શાસનની મૂળ શૈલીના લાપ નહિં કરતા સૂત્રની (માગધી) ભાષાને અવલ`ખી રહેલા હતા, એમ પૂર્વાચાર્યના બનાવેલા ગ્રંથા પરથી ખાત્રી થાય છે. પૂર્વાચાર્યાંના બનાવેલા પ્રાચિન ગ્રંથો માગધી ભાષામાં રચેલા ઘણાએ જોવામા આવે છે. કાળાંતરે જેમ જેમ વ્યાકરણાદિના અભ્યાસ વધતા ગયા તેમ તેમ સ`સ્કૃત ભાષામાં ગ્રંથ રચાતા ગયા, તેવા ગ્રંથના રચવાવાળા પણ એમ લખતા ગયા હોય છે કે--માગધી ભાષા ઉપરથી એ સંસ્કૃતમાં રચેલ છે. એમ ઘણા ગ્રંથા પરથી સાબીત થાય છે કે પ્રથમના આચાર્યાના બનાવેલા ગ્રંથા માગધી ભાષામાંજ હતા, અને હજી પણ કેટલાક પ્રથા પૂર્વાચાર્યના બનાવેલા માગધી ભાષાના મેાજીદ છે. એ ઉપરથી નિશ્ચય થાય છે કે જેમ જૈન ધર્મના સિદ્ધાંતા ભગવંતની વાણી યુકત માગધી ( અદ્ધ માગધી ) ભાષામાં રચાયા છે. તેમજ કેટલાક ગ્રંથો પણ માગધી ભાષામાં રચાયા છે. એટલે જૈન ધર્મની મૂળ પ્રવૃત્તિ માગધી ભાષાનીજ છે. અને અન્ય ધર્માંનાં પુસ્તકો સંસ્કૃતમાં છે. એ વાત જગજાહેર છે. છતાં પોતાનાં ધ શાસ્ત્રોનુ અપમાન કરવું અને અન્ય ધર્મીએના શાસ્ત્રનું અનુકરણ કરવું તે સમ્યકત્ત્વ દૃષ્ટિનું કબ્ય નથી.
પ્રશ્ન ૬૬ મું—પંડિત લક્ષણ સૂત્રમાં શી રીતે જણાખ્યુ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org