________________
૫૧૧
કરવા ગૌત્તમ પણ તે વખતે લક્ષ્મીજીના વાકયથી સંતુષ્ટ થઈ શ્રીમાલથી ત્યાં ગયે.
પ્રશ્ન ૨૨ મું–મહાવીર પાસે જઈને ગૌતમે શું કહ્યું ? ઉત્તર–શ્રી મહાવીર પાસે ગૌત્તમ જઈને નીચે પ્રમાણે કહે છે.
भो भो स्वामिन्महावीर, दीक्षा देहि मम प्रभो।
जन धर्मसंगृहीतु, मागत स्तव संनिधौ. ॥६॥ અર્થ—ગૌત્તમ કહે, હે સ્વામી મહાવીર અને દીક્ષા આપે હું જૈનધર્મ ગૃહણ કરવા તમારી પાસે આવ્યો છું.
गौतमो ऽहिल्ययासाक, जैउ दीक्षा दवे नृपः । गौतमोह्य भवेत् साधु, रहिल्या आर्यका भवत् , ॥२२॥ गौतमो वत्सरा राजन् , द्वधिका नवति स्तदा;
साघुपुरुपेण भुडवाच, मन्ते मुक्ति मवायुयात्. ॥२३॥ અર્થ:–વસિષ્ટ કહે છે રાજા ગોત્તમ અહિલ્યા સાથે જન દીક્ષા ધારણ કરતું હતું અને ગોત્તમ સાધુ થયે તથા અહલ્ય આર્યા થઈ હે રાજા ગૌત્તમ બાણું વર્ષ જૈન ધર્મ ભેગવી અંતે મોક્ષને પામે.
પ્રશ્ન ર૩ મું––ગોત્તમે મહાવીર પાસે દીક્ષા લીધી ત્યારે તેણે કે વેશ ધારણ કર્યો અને કેવી રીતે વિચર્યા ? ઉત્તર—તે પણ નીચેના બે શ્લેકથી જણાવે છે સાંભળે
शिष्ये सहस्र; सहितो, जैन धर्मः प्रवर्तकः; आर्यया संडतो राजन . दया धर्मेण संयुतः ॥३२॥ दधानो मुमति मुखे, विम्राणो दण्ड कंकरे;
शिरसो मुण्डनं कृत्वा, कुक्षौ च कुजिकां दधन्. ॥३३॥ અર્થ–વશિષ્ટ-હે રાજન ત્યાર પછી હજાર શિષ્યો સાથે તથા આર્યા અતુલ્યા સાથે દયા ધર્મ યુકત થઈ જૈન ધર્મને પ્રવર્તાવનાર ગત્તમ પણ શ્રીમાલ નગરમાં આવ્યા. મેઢે મુમુચી બાંધનાર હાથમાં દંડ ધારણ કરનાર માથાનું મુંડન કરાવનાર કાખમાં પીછી ધારણ કરનાર–(ગોત્તમ હ.) ઇતિ. એ પ્રમાણે શ્રીમાલ પુરાણમાં-મૂળ લેક અને તેના અર્થમાં કહ્યું છે.
શિવ પુરાણમાં પણ ગત્તમ વિષે અધિકાર છે ખરો પણ તેમાં ઘણો તફાવત જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org