________________
RICA
(૨) મળંગા- વનસ્પતિ, જલપીંપર અને વૈદ્યક શાસ્ત્રમાં માછલીના જેવી ગધવાળી વનસ્પતિ કહી છે
(૩) મત્સ્ય વિજ્ઞા-વનસ્પતિ કટુરોહિણી, કડુ કહેલ છે. પરંતુ શબ્દ પ્રમાણે અર્થ કરીએ તે। મત્સ્યને પિતા તે પણ મત્સ્યજ કહેવાય, તેમ નહિ કહેતાં વનસ્પતિની જાતિ કહી. ....
૪૫૫
1
(૪) મત્સ્યાક્ષી-૧ એક જાતની ધ્રો ૨ વનસ્પતિ મરાઠી ૩ વનસ્પતિ બ્રાહ્મી ૪ સામલતા કહેલ છે, પણ મત્સ્યની આંખ કહેલ નથી. મત્સ્યાક્ષી શબ્દે વનસ્પતિની જાત કહેલ છે,
r
''
(૫) મત્સ્યાંની–એક જાતની વનસ્પતિ કહેલ છે.
આચારાંગજીની ૬૩૦ મી કલમમાં કહેલા અયિં તે હાડકાં નહિ પણ ઠળિયા, મંસ શબ્દ પાંચેન્દ્રિય તે માંસ નહિ પણ વનસ્પતિના ગીરદળ-ગભ વગેરે ફળની અંદરના કુણા ભાગ અને મચ્છ શબ્દે તેવા નામની કે તેવા આકારની કે તેવા ગુણવાળી વનસ્પતિની જાત કહી,
મચ્છને આકાર વનસ્પતિ હોય તેનું નામ પણ મત્સ્ય કહેવાય ઉપમાવાચક શબ્દ ઉત્તરાધ્યયન અધ્યયન ત્રેવીશમે ગ થા ૧૯ મે સમા થયા વઘુ તત્ત્વ, પાસના જોડા મિયા; ધણાં પાખડી કૌતક જોવાને આવ્યા મિયા॰ મૃગ સરખા. મૂળ વા મા તે કાંઈ મૃગ નથી પણ મૃગ સરખા અવિનય્વત અને ધર્મના અજાણ માટે મૃગ કહીને ખેલાવ્યા. તેમ અત્ર પણ મચ્છુને આકાર તથા વળું તથા નામે વનસ્પતિ હોય તેને મચ્છ કહેવામાં આવે એવા શાસ્ત્રના નિયમ છે. તેના વિશેષ ખુલાસો આગળ પર આવશે.
'
!
',
પ્રશ્ન ૫૫ મું—શિષ્ય-કેટલાક લોકો એવી શંકા ધરાવે છે કે ભગવત મહાવીરને મેઢી ગામમાં લેાહીખડવાડા થયા વિશેષ વ્યાધીને લઇને સિંહા અગારને ગુરૂભક્તિએ દિલગીર થવાથી તેને શાંત કરવા રેવતી ગાથા પત્નિને ત્યાં મોકલ્યા ને ભગવ’તે જણાવ્યુ કે–એ કપાત શરીરના ક પાક મારા માટે કરલા છે તે લઇશ નહિ, આદ્યામિ માટે અને મજ્જાર કડએ કુકુડમ’સએ એટલે કુકડાના માંસના પાક તે મારા માટે લેજે, અર્થાત્ તે પાક ભગવતે વાપર્યાં ને આરામ આવ્યે. આ પ્રકાર દુનિયામાં વાત ચાલે છે ને કેટલાક લોકો આક્ષેપો પણ કર છે, માટે આ સંબધી
&
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org