________________
૪૫૪
પ્રશ્ન ૫૪ મું–ઉપરના લખાણથી ૬૩૦ મી કલમના બે શબ્દને અર્થ તે બરાબર સમજાણે પરંતુ એક મત્સ્ય શબ્દના અર્થ માટે કેટલુંક તે સમજાયું છે તે પણ કોઈ વિશેષ જાણવા જેવું હોય તે તે પણ જણાવશે?
ઉત્તર–મચ્છ એટલે મત્સ્યને અર્થ જળચર પચેદિય જીવને થાય છે, અને એ નામની કે એવા આકારની વનસ્પતિને પણ અર્થ થાય છે. સાધુને પદ્રિય જાતિના માંસને તે સર્વ નિષેદ્ધજ હોય છે તે પછી મચ્છના ભેગી હોયજ કયાંથી? મચ્છના ખાનારા તે કળી, નાળી, ભીલ થરી, વાઘરી વગેરે અનાર્ય પ્રજાજ હોય છે. સાધુને તે માંસ મચ્છ વપરાતા હોય તેવા રસ્તે નિકળવાની મના છે તે તેને ભક્ષ કરવાનું હેયજ કયાંથી ? પણ મચ્છ શબ્દ સાધુના પરિભેગમાં વપરાણે છે તે વનસ્પતિને આશ્રીને વપરાણે છે. જેમ મલ્યને કાંટા કહ્યા છે તેમ વનસ્પતિના કેટલીક જાતના ફળને પણ કાંટા થાય છે, કેટલાક ફળને અંદર કાંટા થાય છે ને કેટલાક ફળને બાહેર કાંટા થાય છે. બ્રહ્મદેશમાં “દુરજન” નામના ફળ થાય છે ને તે નાળીયેર જેવડા મોટાને ઘણુ કાંટાવાળા થાય છે દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનમાં અણમીસનામાં વૃક્ષના ફળને ઘણા કાંટા કહ્યા છે એમ ઘણા કાંટાવાળા ફળની જાતિ હોય છે, તેમાં કેટલાક ફળ મલ્યને નામે ય મત્સ્યને આકારે પણ હોય છે અને તેવા પ્રકારના શબ્દો પણ સૂત્રમાં તથા અન્ય શાસ્ત્રોમાં વપરાય છે. દાખલા તરીકે–
(૧) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચેથા સંવરદ્વારમાં જર્જરી કહી છે. તે શું મચ્છની ઇડી તે ઇડું સમજવું ? સૂત્રમાં તે અત્યંડી શબ્દ સાકર કહી છે. તેમ “શબ્દ ચિંતામણી” (સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ) માં માંt આ શબ્દને અર્થ એક જાતને ગેળને વિકાર કહ્યો છે.
મડી તે કાંઈ માછલાથી ઉત્પન્ન થઈ નથી. પણ વનસ્પતિની જાતિમાં ઈશુ શેરડીથી નિપજેલી, અને શેરડી તે લાંબી મચ્છને આકારે હોય છે હડે મચ્છના સરીખું પૂછડું તેમાં વળી કાંટા પણ હોય તે માટે શેરડીને ઉપમા વાચક મચ્છ કહીએ તે મચ્છથી ઈડ કહેતાં ઉપનિ તે તે મછડી સાકર તે બુરું તથા શુદ્ધ ઉજવળ સાકરનું નામ મચ્છડી એટલે શેરડીના રસની ઉત્પત્તિ હોવાથી તેને મચ્છડી કહી છે. તે માંછલાંથી ઉત્પન્ન થયેલી નથી, એ વાત ચોક્કસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org