SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ પ્રશ્ન ૮૧ મું–અનુક્રમે અચ્છેરા કેવી રીતે લેવા ? ઉત્તર–(૧) ગાથામાં કહેલું મેં કષભદેવ સ્વામીના વારે ઉત્કૃષ્ટી અવઘણાના ૧૦૮ એક સમે સિદ્ધ થયા તે, પહેલું . (૨) ગાથામાં સાતમું હરી વંશની ઉત્પત્તિનું ૧માં તીર્થકને વારે થયું તે બીજું. (૩) ગાથામાં ૩જુ મલ્લીનાથ ભગવાન સ્ત્રી વેદ થયા તે ત્રીજું. (૪) ગાથામાં પાંચમું નેમનાથને વારે શ્રીકૃષ્ણ અમર કંકાએ (ઘાતકી ખંડમાં) ગયા તે ચોથું. એ ચાર મહાવીર પહેલાં થયાં. (૫) ગાથામાં બીજું શ્રીમહાવીરના ગર્ભસાહરણનું પાંચમું. અને મહાવીરના વારાનું અચ્છેરું પહેલું. (૧) (૬) ગાથામાં આઠમું ચમક પહેલા દેવલેકે સકેંદ્રની આસાતના કરવા ગયે તે છઠું. આ મહાવીરના દિક્ષા લીધા પછીના છદ્મસ્તપણાનું બીજું. (૨) (૭) ગાથામાં ચોથું–શ્રીમહાવીરને કેવળ પ્રાપ્ત થયે છતે સમેસરણમાં દેવતાની પ્રબદા વ્રત પચ્ચખાણ વિના ગઈ તે સાતમું- (3) (૮) ગાથામાં છડું ચંદ્રમાં સૂર્ય મહાવીરને વાંદવા મુળગા રૂપે આવ્યા તે આઠમું. (૪) (૯) ગાથામાં ૧લું -ગોશાળે શ્રી મહાવીરના સમરણમાં બે સાધુને બાળ્યા મહાવીર ઉપર તેજુ શા મૂકી, ઉપસર્ગ કર્યો તે અચ્છેરું નવમું-(૫) (૧૦) ગાથામાં ૧મું-અસંજતીની પૂજાનું છેવું દશમું અચ્છેરું શ્રીમહાવીરના શાસને ૫ ચમા આરામાં થયું. (૭) એ મહાવીરના શાસનમાં હું અને તે તે પહેલાના મળી ૧૦ અચ્છેરા આ વીશીમાં થય, તે સૂત્રના ન્યાય પ્રમાણે કહી બતાવ્યાં. પ્રશ્ન ૮૨ મું—ઉપાશ્રયાદિક પુંજવાથી સૂત્રમાં કોઈ લાભ બતાવે છે? ઉત્તર–ઠા. ઠા. ૧૦-દશ પ્રકારની વિશુદ્ધિ કહી. તેમાં ઉપાયાદિક પુજવા થકી સંજમની નિરમળઈ કહી છે. (છવીસ હજારામાં કહેલ છે) પ્રશ્ન ૮૩ મું-નિકાચિત કર્મ ટુટે કે નહિ ? તપ બળ કહેલ છે. તેથી અનેક ભવનાં ઉપરાજ્ય નિકાચીત કર્મ તેની ગાંઠ તેડે. (ટકામાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy