________________
૭૦
ઉત્તર ભાવ તીનું સ્વરૂપ જ્ઞાની પુરૂષોએ એવા પ્રકારે જણાવ્યુ છે કે સંસારરૂપ સમુદ્રને તરીને પેલે પાર સામે કાંઠે સ્થ નામ રહેલા ઇચ્છીત વસ્તુની પ્રાપ્તિને માટે એટલે મેક્ષ સુખની પ્રાત્યિને માટે મુક્તિપુરી જવાને માટે તત્પર થયેલા તેને ભાવ તીથ કહેલ છે.
પ્રશ્ન ૬૬ મું——ભાવ તીના અધિકારી કોણ ?
ઉત્તર-ભગવતીજી સૂત્રના ૨૦ માં શતકના ૮મા ઉદ્દેશે શ્રી મહાવીર દેવની દૃષ્ટિએ આવેલા સાધુ સાધવી શ્રાવકને શ્રાવિકા આ ચારને તી કહ્યા છે. તેહુને મેક્ષ ગામી કહ્યા છે. સંસારરૂપ સમુદ્રને તરીને પાર પામનારા કહ્યાછે, એટલે મહાવીરના ફરમાન પ્રમાણે વનારા ચારે તી માક્ષના અધિકારી છે માટે તેને ભાવ તીથ કહેલ છે.
પ્રશ્ન ૬૭ મું——તીર્થાંમાં તે। સ્નાનની ખબત આવે છે ને આમાં કાઈ સ્નાનની વાત આવી નહિં તેનુ કેમ ?
ઉત્તર—જે તેમના વ્રત, નિયમ, ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, જ્ઞાનાદિ ગુણારૂપ ભાવ જળે સ્નાન કરી અતિચારાદિ દોષાવાળા કરૂપ મળના ત્યાગ કરવા તેમના ગુણારૂપ જળમાં ન્હાવુ તે ભાવ સ્નાન છે. આમાં પ્રથમ કહેલા જ ગમ તીર્થ અને સ્થાવર તીર્થના સમાવેશ થઇ જાય છે.
પ્રશ્ન ૬૮ સું માના અર્થ એમ થાય છે કે જૈનનાજ સાધુ સાધવી શ્રાવક અને શ્રાવિકા તેજ તીમાં ગણાય, બીજા નહિ આ વાત પ્રેમ સ’ભવે ?
ઉત્તર—આ વાકય વસ્તુનું સ્વરૂપ સમજ્યા વિનાનુ` છે. પ્રથમ જૈનને અર્થ જાાણા કે “યતીતિ જૈન ” જે ઇન્દ્રિ જય મેળવે, ઇન્દ્રિયાને જીતે અર્થાત્ કર્મરૂપી શત્રુને જીતે તે જન અને તેજ પ્રમાણે પરાક્રમ કરનારા તે જૈન. તમે ઇંદ્રિયાને જતો, કર્મરૂપી શત્રુઓ પર જીત મેળવે! તો તમે પણ જનાજ છે. જેનમાં એવા ભેદ ભાવ નથી કે બ્રાહ્મણ તરે ને ચાંડાળ ન તરે, ચાંડાળમાં તીના ગુણે! હાય તા તે પણ તરે. ગમે તે વ્યક્તિમાં તીના ગુણા હેાય તે મહાવીરની દ્રષ્ટિએ તે જૈનજ છે.
પ્રશ્ન ૬૯ મું—અહીંયાં એક તર્ક ઉત્પન્ન થાય છે કે જયારે સંસારરૂપી સમુદ્ર તરવા તે નાવ વિના કેવી રીતે તરી શકાય ? માટે અહીંયા નાવની જરૂર પડશે. ખરી, તે સ`સારરૂપ સમુદ્રને તરવાને માટે નાવ કઇ બતાવા તેમ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org