________________
テヒ
ઉત્તર—સાંભળેા. શ્રી જ્ઞાતાજી સૂત્ર અધ્યયન ૫ મે શ્રી થાવર ચા પુત્રે અણગાર પ્રત્યે સુકદેવ પરિવ્રાજકે પ્રશ્ન કર્યું કે નતમમંતે હે પૂજય તમારે યાત્રા છે ? ત્યારે સ્થાવરચા પુત્રે અણગારે ઉત્તર આપ્યા કે
જીયોનજ્ઞાતિમે ! હે સુક ! અમારે યાત્રા છે એમ ઉત્તર દ્વીધા :
तर्ण से सुए थावचा पुत्तं एवं व्यासी सेकितं मंते जत्ता ? सुया जणं मम णाणे दंसण चरित्त तव संजम माइएहिं जोएहिं जयणा सेयं जता.
ત્યાર પછી તે સુક પરિવ્રાજકે થાવરચા પુત્ર અણગારપ્રત્યે એ પ્રકારે પૂછ્યુ કે હે પૂજ્ય તમારે કઇ યાત્રા છે ? તમે કેવા પ્રકારની યાત્રા માના છે ? ત્યારે થાપરચા પુત્ર અણગારે કહ્યું કે હે સુક ! જે અમારે જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપ, સંયમ ઇત્યાદિકને યોગે કરી યતન કરવું. યકાયની યતના કરવી તેને અમે યાત્રા કહીએ...જૈન સૂત્રોમાં ઉપર કહ્યા પ્રમાણે યાત્રા કહી છે. આ ભાવયાત્રા જૈન યા જૈનેત્તર ગમે તે કરે તેના આત્મા નિર્મળ થાય છે.
પ્રશ્ન ૬૧ મુ—જૈન સૂત્રમાં તીથ સંબંધી કાંઈ જણાવ્યું છે ? ઉત્તર—હા, જી, સારી રીતે જણાવ્યુ છે.
પ્રશ્ન ૬૨ મું—તમે તીથ કોને કહો છો ?
ઉત્તર-તીર નામ કાંઠો. થ નામ ત્યાં રહેલ તે તી.
પ્રશ્ન ૬૩ મું—શેના કાંટો ? નદીના, કુવાના, સરૈાવરના કે સમુદ્રના ? એને કાંઠે ઘણા જીવો રહેલા હાય, ઘણા પદાર્થો રહેલા ડેાય એ બધાને તીર્થ માનવા ?
ઉત્તર —તી બે પ્રકારનાં છે. એક દ્રવ્ય તીર્થ અને બીજી ભાવ તીર્થ, પ્રશ્ન ૬૪ મુ—દ્રવ્ય તીર્થ કોને કહેા છે ?
ઉત્તર—ઉપર કહેલા નતી. કુવા, કુંડ, વાવ, સરેવર ને સમુદ્ર કે જે તીર્થ રૂપે મનાય છે તે દ્રવ્ય તીર્થં છે તે તીથ આત્માને મલીન કર્તા છે. તે તીને કાંઠે રહેલા નદી પ્રમુખમાં પડેલા તણાઇને મૃત્યુ પામેલા નાના મોટા ઘણા જીવા નાશ પામતા જોઇએ છીએ અને સાંભળીએ પણ છીએ, તે તી તા કુતી કહેવાય.
પ્રશ્ન ૬૫ મું—તે પછી ભાવ તી કોને કહેા છે ? તે સ્વરૂપ જણાવો, તે જાણીએ તે ખરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org