________________
૧૭૭
અદ્ધમાગધી ભાષા કહેવાનું છે, તે ઘણો ભાગ માગધીને હોવાથી સૂત્રમાંથી જુદી કઈકજ ઠેકાણે પડે. પણ સૂત્રની ભાષાથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષા જુદી પડતી જણાય છે.
પ્રશ્ન ૯૬ મું–સૂત્રની ભાષાથી બીજી ભાષાઓ કેવી રીતે જુદી પડે છે તે તે જણાવે ?
ઉત્તર–બાબુવાળા છાપેલ અનુગદ્વાર સૂત્ર પાને રમે-કહ્યું છે કે–
से किं तं आवस्सयं तिहा से शब्द मागधी भाषाप्रसिद्ध अथवा आवસંયંતિ રતિ રચીને ગાવાના થા ઈતિ ભાષા--અને ટીકામાં માસયંતિ ગતિ ત્યાં વાવ, ઇતિ ટીકા.
સુત્રપાઠ
સંસ્કૃત
પ્રાકૃત
आवस्सयं.
બાવરા,
માવાસ (બાવીસ*).
તેમજ વળી અનુગદ્વારમાં એક પ્રકારને બીજો દાખલ છે. પ્રશ્ન ૯૭ મું–અનુગદ્વારમાં બીજો દાખલ કેવી રીતે છે?
ઉત્તર–બાબુવાળા છાપેલા અનુગદ્વાર પાને ૩૪૩ મે-કુલિ આ શબ્દ વિષે નીચે પ્રમાણે છે.
સુત્રપાઠી
સંસ્કૃત.
પ્રાકૃત.
સરિઝ. |
શનિr.
|
સરિઝ.
પ્રશ્ન ૯૮ મું–સૂત્રમાં માગધી ભાષા વિષે કોઈ શબ્દની સમજુતી છે?
ઉત્તર–ભગવતીજી વગેરે સૂત્રમાં “સરસવ' વગેરે શબ્દોને માટેશ્રાવિધિ ભાષાંતર પાને ૨૨૩ મે-કહ્યું છે કે
“રિસાય” આ માગધી શબ્દ છે. “સંદરવય” અને સર્ષા એ બે સંસ્કૃત, શબ્દનું મગધીમાં “રિસાય' એવું રૂપ થાય છે. સદાય એટલે સરખી ઉમરને અને સર્વ એટલે સરસવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org