________________
૨૬૮
પ્રશ્ન ૧૦૬ મું—ભવ્ય જીવમાં વિર્ય લક્ષણ હોય કે નહિ ?
ઉત્તર–ભવ્ય જીવમાં ત્રણ પ્રકારનાં વીર્ય લક્ષણ લાભ ત્રણે પ્રકારમાં આત્માની શક્તિ-આત્માને ઉત્સાહ ફેરવવા રૂપ લક્ષણ ભવ્ય જીવમાં હોય.
પ્રશ્ન ૧૦૭ મું—અભવ્ય જીવમાં વીર્ય લક્ષણ લાગે કે કેમ ?
ઉત્તર–અભવ્યમાં એક બાળ વીર્ય લક્ષણ લાભ નિશ્ચયથી બે લક્ષણ ન હોય, વ્યવહારથી ત્રણે વીર્ય લક્ષણ લાભે અથવા આત્માને ઉત્સાહ-આત્માની શક્તિ ફેરવવા રૂપ વીર્ય લક્ષણ અભવ્યમાં લાભ.
પ્રશ્ન ૧૦૮ મું–શિષ્ય-હે સ્વામીન ! અહિંયાં અગિયારમા ઉપયોગ લક્ષણના ત્રણ પ્રક્ષ, અને તે સિવાયના બીજા જાણવા ગ્ય પ્રશ્નો બકાત રહેતા આ ભાગ પૂર્ણ થયે તે હવે બાકાત રહેલા પ્રશ્નોને ખુલાસો જાણવાની જીજ્ઞાસા છે. તે આપ કયા સ્થળે જણાવશે ?
ઉત્તર–છે, વત્સ ! તારે ઉપરની હકીકત સવિસ્તર જાણવાની જરૂર હશે તે આ પછીના આવતા ભાગમાં તમામ અધિકાર ખાસ મનન કરીને જાણવા યે અને ભવ્ય જીવને સમજવા ગ્ય બકાત રહેલા પ્રશ્નોના ખુલાસા કરવામાં આવશે ત્યાંથી તમામ હકીકત જાણી લેવી. ઈભલ–
શાન્તિ-શુભંભવતુ .
ઇતિ શ્રી પરપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા' ઉત્તરાદ્ધ-૬ -ભાગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org