SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ મુનિ અઢીદ્વીપ બહાર ગયા હોય તેને માટે અથવા કોઈ દેવે સાધુનું અપહરણ કરી અઢીદ્વીપ બહાર મૂક્યા હોય તેને માટે અથવા નહિ તીર્થકર પદમાં કે નહિ સિદ્ધ પદમાં એવા વર્તતા સામાન્ય કેવળી અથવા નહિ આચાર્યપદમાં કે નહિ ઉપાધ્યાય પદમાં સ્વયંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધાદિ, તથા નહિ સ્વલિંગમાં-એટલે સાધુપણાના વેશમાં નહિ એવા ગૃહસ્થલિંગી, અથવા અન્યલિંગી, ભાવચારિત્રે વર્તતા એ બધાને સમાવેશ કરવાને માટે સવ્વ સાહૂણં શબ્દ કહ્યો હોય એમ જણાય છે. ‘તત્વ કેવળી ગમ્ય' પ્રશ્ન ૧૦૮ મું—સાધુજના કેટલા ગુણ ને કયા કયા ? ઉત્તર—સત્તાવીસાએ અણગાર ખુહિં અણગાર સાધુના સત્તાવીશ ગુણ કહ્યા છે તે એ કે :-- छन्वय छकाय रकरवा, पंचिंदिम लोह निगहोखंती, भाव बिसोही पडिलेहणय, करणे विसुद्धीय ॥१॥ संयम जोए जुत्तोअ, कुसल मण वयणकाय संरोही, सीयाइ पिंड सहणं, मरण उवसग्गसहंणच ॥ २ ॥ છે વ્રત ૬ છકાયની રક્ષા ૧૨, પાંચ ઇથિ અને લેભને નિગ્રહ કરે ૧૮ ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ કરવી. ૨૦ વિધિએ પડિલેહણ કરવું ૨૧, કરણ વિશુદ્ધિ શુદ્ધ ક્રિયા કરવી ૨૨, સંયમને વિષે જાગને જોડવા ૨૩, કુશલ શુભ મન, વચન, કાયાને જેમને સંહરવા અર્થાત્ ત્રણ જેગને રોપવવા ૨૩, સીતને પરીસ સહન કરે ૨૫, સુધાને પરસહ સહન કર ૨૬, અને મરણને ઉપસર્ગ સહન કરે ર૭ એ સત્તાવીશ ગુણ સંયુકત સાધુ મુનિરાજ હોય. ઈતિશ્રી પરમપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામીત્તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત “શ્રી પ્રશ્નોત્તર મિડનમાળા ઉત્તરાદ્ધ” ભાગ ૧ લે સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy