________________
- ૨૫૮
માટે શ્રી ભગવતીજી સૂત્રના ઉપર કહેલા ૧૨ માં શતકના ૧૦ મા ઉદેશના અનુવાદમા બાબુવાળ છાપેલ પાને ૧૦૫૮–૧૦૫૯ મેં આઠ આત્મા વિષે કહેલ છે તે નીચેના પાઠથી જાણવું.
अनुवाद-कतिविधो भगवनात्मा प्रशतः १ गौ: द्रव्यात्मा (सनजीवानाम्) कपायात्मा (सकपायिणाम) योगान्मा (योगिनाम् , उपयोજામા (રબીવાના) ફાનાભા (હિના)નામા (સીવાના) चारित्रात्मा (सर्गविरतीनाम्) विर्यात्मा (सर्गसंसारिणाम्)
ઉપરના પાઠમાં એમ કહે છે કે-ગૌતમ સ્વામીએ ભગવંત પ્રત્યે પૂછયું છે કે-અહે ભગવંત! આઠ આત્માનું સ્વરૂપ કેવી રીતે છે તે આપ જણાવશે? ભગવતે કહ્યું હે ગૌતમ! સાંભળ-દ્રવ્ય આત્મા સર્વ જીવને હેય ૧. કષાય આત્મા સકષાયીને હોય ૨, વેગ આત્મા સંગીને હોય ક, ઉપયોગ આત્મા સર્વ જીવને હેય ૪, જ્ઞાન આત્મા સમ્યક દૃષ્ટિ જીવને હોય પ, દર્શને આત્મા સર્વ જીવને હોય ૬, ચારિત્ર આત્મા સર્વ વિરતિને હોય ૭, વીર્ય આત્મા સર્વ સંસારીને હોય. ૮. I
પ્રશ્ન પપ મું–સમુચ્ચયે સર્વ જીવમાં કેટલા આત્મા લાભ? ઉત્તર–સમશ્ચ સર્વ જીવમાં આઠે આત્મા લાભે. પ્રશ્ન પદ મું—ભવ્ય જીવમાં કેટલા આત્મા લાભ? ઉત્તર–સમુચ્ચયે ભવ્ય જીવમાં આઠે આત્માં લાભે. પ્રશ્ન પ૭ મું--અભવ્ય જીવમાં કેટલા આત્મા લાભ ?
ઉત્તર–જ્ઞાન આત્મા ૧ કેવળ દર્શન ત્મિા ર ચારિત્ર આત્મા ૩ વરજીને બાકીના છએ (દ્રવ્ય આત્મા ૧ કષાય આત્મા ૨ જોગ આત્મા ૩ ઉપગ આત્મામાં સાકાર મણકાર બને ૪ દર્શન આત્મામાં ચક્ષુ, અચશ્ન, અવધિદર્શન એ ૩ બેલ છે અને વીર્ય આત્મા એ છે આત્મા લાભે.
પ્રશ્ન પ૮ મું–ભિવ્ય ને અભવ્ય-એટલે સિદમાં કેટલા આત્મા લાભે ?
ઉત્તર–સિદમાં, દ્રવ્ય આત્મા ૧, ઉગ આત્મા (કેવળ જ્ઞાનને કેવળ દર્શન આશ્રી) ૨, જ્ઞાન આત્મા (કેવળ જ્ઞાન આશ્રી) ૩, દર્શન આત્મા (કેવળ દર્શન આશ્રી) ૪, એ ચાર આત્મા લાભ. અને બીજી અપેક્ષાએ એક દ્રવ્ય આત્માને બીજે સાકારને મણાકાર આશ્રી ઉપગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org