________________
૨૧૨
પ્રશ્ન ૮૦ મું—સ્ત્રી સાધુની કે શ્રાવકની ડિમા અંગીકાર કરી શકે કે નહિ ? તેમજ સાધવી જિનકલ્પી હોય કે નહિ,
ઉત્તર—સ્ત્રી જિનકલ્પી ન હેાય એમ શ્રીની શિથ સૂર્ણિમાં કહ્યુ છે તથા ઠાણાય’ગજી ઠાણે ૮ મે આઠ ગુણને ધણી હેાય તે એકલે વિચરી શકે ત્યાં મૂળ પાઠમાં વુત્તિ જ્ઞાપુ કહેલ છે એટલે પુરૂષ જાત એકલવિહા– રીની પ્રતિજ્ઞા અંગીકાર કરી શકે પણ સ્ત્રી જાતિને એ અધિકાર નથી. તેમજ શ્રાવકની પડિમા પણ સ્ત્રી જાતિને અંગીકાર કરવાના અધિકાર જણાતા નથી. સાધુ કે શ્રાવકની ઉત્કૃષ્ટી કરણી કરવાના (પિડમા આદરવાને) અધિકાર પુરૂષ જાતિનાજ હાય, સ્ત્રી જાતિનેા હાય નહિ. પુરૂષ જાતિને અધિકાર પ્રમાણે એકલા વિચરવાની ભગવંતની આજ્ઞા છે. સ્ત્રી જાતિને એકલા (ત્રણથી ઓછા) વિચરવાની આજ્ઞા નથી.
પ્રશ્ન ૮૧ મુ’—ચાલતા જમાનાના એકલવિહારીની કોઇ નકલ લઈને કહે કે–અમે તે અમુકની વર્તણુક પ્રમાણે વર્તિએ છીએ તે સૂત્રના ન્યાયે ભગવતની આજ્ઞામાં કે આજ્ઞા મહાર ?
ઉત્તર—આ કાળનું એકવિહારીપણું અને તેની વર્તણુક જો સૂત્રના ન્યાયે આજ્ઞામાં હેય તે તે આજ્ઞામાં નહિ તે। આજ્ઞા બહાર.
પ્રશ્ન ૮૨ મુ’—ઠાણાય’ગજીના સાતમે કાણે સાતનીવ કહ્યા તેમાં જમાલીને પહેલા નીદ્ભવ ગણ્યા છે, અને નીદ્વવની ગતિ ઉત્કૃષ્ટ નવગ્રીવેક સુધીની કહી છે છતા જમાલી ઉંચા આચારને પાળવાવાળા કિલમિષ્ઠીમાં કેમ ગયા ?
ઉત્તર-નીતંત્ર પ્રકારના હોય છે, એક પ્રવચન નીક્રુવ બીજો નિંદક નિદ્ભવ તેમાં પ્રવચન નીહ્ન હોય, તે નવ ગ્રીવેયગ સુધી જાય અને નિંદક નીહ્નવ હાય તે ક્લિમિષી થાય તે જમાલી એય પ્રકારના નીવ હાવાથી કમિષી પણ દેવતા થયા.
પ્રશ્ન ૮૩ મું --જમાલી ચોખા ચારિત્રને પાળવાવાળે સૂત્રમાં વખાણ્યું છે છતાં તેની કિલલમષીની ગતિ કેમ હાય ? જમાલીનુ ચારવ આરાધિકપણામાં લેવુ` કે વિરાધિકપણામાં ?
ઉત્તર——સૂત્રમાં નીને સળ વાવળના કહ્યા છે એટલે દનથી વધેલા એટલે મહાવીરના દનથી વસેલા તેને ભગવતે એકાંત મિથ્યા દ્રષ્ટિ કડી છે તે મિથ્યા દ્રષ્ટિનું ચારિત્ર પણ મિથ્યા સુયગડાંગ સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org