________________
૪૩૫
ઘણા માણસોનું સંકિરણ-ભીડ ઘણું હોય. સાધુને જવા આવવામાં ઘણું મુશ્કેલી ભરેલું થઈ પડે અને પઠન પાઠનાદિક ધર્મ ઉપદેશ તથા ધ્યાનાદિ અટકી પડવાના જણાય તેવા સ્થળે-તેવા સંખડીવાળા રસ્તે મુનિએ જવાને ઈરાદે નહિ કરે.
પૂર્વે કહેલી ૯ સાદી સંખડી અને ૧૦ મીમાંસાદિકવાળી અગ સંબડીમાં તથા તેવા સંખડીવાળા રસ્તે પણ મુનિને જવાને નિષેદ્ધ ભગવંતે ર્યો છે.
પ્રશ્ન ૨૮ મું–શિષ્ય-કઈ કઈ (પદ૨ મી કલમ ઉપરથી) માંસ મસ્યાદિક વપરાતા હોય તેવી સંખડીમાં સાધુ ગોચરી જાય એ ભાવ જણાવેલ છે તેનું કેમ?
ઉત્તર–પ્રથમના પાઠને અને પંદર મી કલમના પાઠને વિચાર કરશો તે તેમાં અનેક રહસ્ય રહેલા છે. અગ્ય સંખડીમાં જવાની ભગવંતે ચકખી મના કરી છે તેવી સંખડીમાં જવાની આજ્ઞા કેમ આપે ? તે ખાસ વિચાર કરવા જેવું છે. તે મૂળ પાઠ ઉપરથી વિચાર કરવામાં આવશે તે તથા આગલા પાછલા સંબંધને વિચાર સાથે કરવામાં આવશે તે ઉપર કહેલા ૧૦ બેલની પેઠે આ ૧૧ મે બોલ તેની સાથે મળતેજ છે.
પ્રશ્ન ૨૯ મું–આ પાઠ કેવી રીતને છે ને ભાષાન્તરમાં શું કહ્યું છે તે જણાવશે?
ઉત્તર–જુઓ મૂળ પાઠ અને ભાષાન્તર નીચે પ્રમાણે છે—
से भिक्खू वा (२) गाहा वइ कुलं पिंडवाय पडियाए पविठेसमा णेसेज पुण जाणेजा, मंसाइयं जाव संमेलं वा हीरमाणं पेहाए अंतरासे मग्गा अप्पंडा जाव अप्पसंताणगा, णो जत्थ बहवे समण माहणा जाव उवागमिस्संति, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमण पवेसाए पण्णसा वायण पुच्छण परियट्टणा णुपेहाए धम्माणु ओग चिंताए, सेवं णच्चा तह पगारं पुरेसंखडिंवा पच्छा संखडिवा संखडिपडियाए अभिसंधारेज गमणाए (५६२)
પણ જે તેવા માંસ મત્સ્ય કે મદ્યપ્રધાન, વિવાહ ભેજન, મૃતક ભેજન યા પ્રીતિ ભેજનમાં મુનિને કે તેડી જતું હોય, અને મુનિને માર્ગમાં કશી વનસ્પતિ, જળ કે જીવજંતુ નહિ જણાય તેમજ ત્યાં શ્રમણબ્રાહ્મણદિકની બહુ ભીડ પણ નહિ હોય જેથી મુનિને ત્યાં જવું આવવુ સુલભ હોય, અને પઠન પાઠનાદિક પણ થઈ શકે, તે તેવા સ્થળે (કારણ ગે) મુનિએ ભિક્ષાર્થે જવું પણ ખરું. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org