________________
પ્રશ્ન કે શું–કહેવાનું છે એટલું જ છે કે-જૈનને સાધુઓ જે મોક્ષના સાધનને માટે ન્હાતા નથી તે અન્ય ધર્મના ત્યાગીઓ એમ કહે છે કે, અમે મિક્ષને માટે સ્નાનાદિ ક્રિયા કરીએ છીએ. આ બે વાતમાં કઈ વાત સત્ય માનવી.
ઉત્તર–જે વાત સત્ય હોય તેજ સત્ય માનવી, પણ સત્ય અસત્યની પરીક્ષા કર્યા વિના-અસત્યને પોતે સત્યપણે માની હું કહું છું, હું કરૂંછું તે સત્ય છે, ત્યાં સત્ય અસત્યને ઈન્સાફ થઈ શકે નહિ, પરંતુ તે બન્ને બાબતને ઈન્સાફ તે શાસ્ત્રથી જ થઈ શકે, અને જે બાબત શાસ્ત્ર સાક્ષી આપે તેજ સત્ય ગણાય. શાસ્ત્રને કોઈને પક્ષપાત હેતે નથી. માટે સત્ય અસત્યને નિર્ણય શાસ્ત્રથીજ સમજો.
પ્રશ્ન ૪ થું- આ વિષે શાસ્ત્ર શું ફરમાન કરે છે ?
ઉત્તર–સાંભળો જૈનસૂત્ર દશકાલિક અધ્યયન -ગાથા ૮ મી પદ ૪ શું – Uામોમવકavi સ્નાન અને શોભા (શરીરે અલંકાર ધરે તે) વર્જવા અર્થાત્ સ્નાનાદિ શભા વર્જવી એમ કહ્યું. તેમજ ગાથા ૬૧ માં
___ वाहिओ वा अरोगी वा सिणाणं जोउ पत्थए ।
वुक्कतो होइ आयारो, जढो हवइ संजमो ॥ ६१ ॥ અર્થ: રેગી અથવા નિરોગી જે કઈ સાધુ સ્નાનની ઈચ્છા કરે પ્રાર્થના કરે, તેને આચાર ને સંયમ નષ્ટ થાય છે (એજ દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનની બીજી ગાથામાં સાધુને સ્નાન આચરવા જોગ નથી, એમ કહ્યું છે.)
- સ્નાન અને શરીરની શોભા સંબધી ૬૪ મી ગાથા સુધીમાં સારી રીતે જણાવ્યું છે.
પ્રશ્ન ૫ મું-–સમસ્ત સાધુ વર્ગને માટે નાનાદિક ન કરવા સંબંધી કાંઈ ખુલા શબ્દમાં છે ખરું ? હોય તો તે પણ જણાવશે ? ઉત્તર-સાંભળે
नगिणस्स बावि मुंडस्स दीहरोम नहंसिणाः ।।
मेहुणा उवसंतस्स कि विभूसाएकारियं ॥६५॥ જેણે ન પણું (દ્રવ્ય અને ભાવથી) ધારણ કર્યું છે-દ્રવ્યથી વશ રહિત અને ભાવથી મૂછ રહિત, તેમજ મુંડ થયેલ દ્રવ્ય અને ભાવથી, દ્રવ્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org