________________
૨
ઈસ્ટરના તહેવાર સુધી ગરમ જાડા ધાબળાને ઝભે પહેરે છે. આમાં છ માસને સંકોચ કરેલ છે. બાકી કાનુન આખા વર્ષને માટે સુચવે છે. પરંતુ આ ગરમ જાડા ધાબળાને ઝભે ગ્રીષ્મ રૂતની ગરમીમાં અસહ્ય થઈ પડતું અને તાવ તથા જ્ઞાનતંતુના દર્દમાં પરીણમતે તેથી તેના ઉપયોગમાં ટુંકાણ કરવી પડતી. આટલી ન્યુન્તા છતાં સાધવીઓને જ્યારે તે જાડે તા. ૧૪મીથી પહેરવો પડે છે ત્યારે ત્રણ ચાર દિવસ સુધી તેઓને તાવની બીમારી જણાય આવે છે. ફરમાવેલી આજ્ઞાનું પાલન કરવું, નિગ્રહ વૃત્તિ જાળવવી, શિયળ સાચવવું, એકાંતમાં રહેવાની વૃત્તિ તરફ તેમની લેર–આ તેમની વ્રતની બાધાઓ છે; તેથી ચુસ્તપણે વર્તવાને કાનુન વધારો કરે છે.”
ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ઉત્તરાદ્ધ ભાગ ૨ જે સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org