________________
૩૧૮
કિતનેકકા ક્ષય કરે અનિયદિ ખાતર, ૧૦ માત્ર સૂક્ષ્મ સંજવલકા લેભ રહ જાવે સે સૂક્ષ્મ સંપરા, ૧૧ મેહનીય કર્મકી ૨૮ પ્રકૃતિકા સર્વથા ઉપશમ કરના સે ઉપશાંત મેહનીય, ૧૨ ઉસી ૨૮ પ્રકૃતિકા સર્વથા ક્ષય કરના સે ક્ષીણ મેહનીય, ૧૩ મન, વચન વ કાયાકે શુભ વેગ યુક્ત કેવળ જ્ઞાન વ કેવળ દર્શન સંપન્ન સો સગી કેવળી, ઔર ૧૪ મનાદિ તેને ગ રહિત સે અગી કેવળી.
અહિંયાં તે એમ કહ્યું છે કે-જ્ઞાનાવરણીયાદિ કર્મવિશુદ્ધ માર્ગ હે આશ્રી ચઉદાહ છવકે સ્થાનક કહે હૈ અર્થાત્ ચઉદ ગુણસ્થાન કહે હૈ
એટલે આઠે કર્મની વિશુદ્ધિ કરવાનો માર્ગ હોવાથી આ દે બેલને ગુણનું સ્થાનક કહ્યું છે, એમ સૂત્ર પાઠ જણાવે છે.
પ્રશ્ન ૬૭ મું–પહેલું ગુણસ્થાન મિથ્યા દષ્ટિનું કહ્યું છે તે મિથ્યાત્વમાં ગુણ શું ? અને મિથ્યાત્વમાં કર્મની વિશુદ્ધિ કેવી રીતે કરી શકે ?
ઉત્તર—દરેક જીવની મૂળ ભૂમિ તે મિથ્યાત્વની જ હોય છે તે ભૂમિમાં રહેલા જીને માનુસારી કરીને ગુણ પ્રગટે એટલે મિથ્યાદષ્ટિની કરણીમાં પણ શીલ સંતેષાદિ સરલતા વિનાયાદિ અનેક ગુણો હોવાથી પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન કહ્યું.
પહેલા ગુણસ્થાનકે રહેલા કઈ કઈ છે પણ અનેક પ્રકારની કષ્ટ ક્રિયાદિ કરણીના બળે અકામ નિર્જરાને વેગે પણ કર્મોના દળને પાતળ પાડી અંતે કેડા કેડીને નજીક આવતાં ગંઠી ભેદ કરી સમક્તિના સન્મુખ થાય છે. તાલીતાપસના ન્યાયે. આટલા માટે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે.
પ્રશ્ન ૬૮ મું–સમક્તિની પ્રાપ્તિ થવાવાળા જીવને અગાઉથી શું શું ગુણ ઉત્પન્ન થાય કે અમુક ગુણવાળા જીવ અવશ્ય સમક્તિના અધિકારી હોય ?
ઉત્તર–આ વિષે શ્રી પ્રકરણ-રત્નાકર-ભાગ ૨ જે ૮૧૬ પૃષ્ટને છે. તેમાં પૃષ્ટ પ૭૭ થી ૬૨૫ મા પૃષ્ટ સુધીમાં શ્રી સમ્યકત્વ સ્વરૂપ સ્તવ બાલાવબોધ સહિત લખેલ છે. તેમાં પૃષ્ઠ ૫૭૮ મે જીવની મૂળ સ્થિતિનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં કહ્યું છે કે –
સંસારી જીવ, તે જેની આદિ પણ ન પામીએ અને અંત પણ ન પામીએ, તેને અનાદિ અનંત કહીએ. એટલે જેની આદિ અંત નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org