________________
૩૧૭
હવે આમાં સત્ય વાત કઈ છે? તે તે કેવળી મહારાજ સ્વીકારે તે સત્ય કહેવાય. પણ દરેક પક્ષવાળા પિતાપિતાની બુદ્ધિને અનુસાર સૂત્રોના દાખલાથી પિતાને પક્ષ સાબીત કરતા ગયા છે તે ત્રણે પક્ષના દાખલા દલીલેને ન્યાય બહુજ કાળજીથી આ ચાલતા બન્ને ભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તે વાચક વર્ગોએ ત્રણે પક્ષને અનુભવ કરી જે વાત ન્યાયમાં આવે તેને સ્વીકાર કરે બાકીને માટે કેવળી ભગવંતને સમસ્ત છે. કેવળી ભગવંત કહે તે સત્ય એમ કહી વિરમવું.
પ્રશ્ન ૬૫ મું–શિષ્ય-સૂત્રમાં ચંદ જીવ ઠાણ કહ્યાં છે છતાં ગ્રંથાકારે ગુણસ્થાન કહ્યા તેનું શું કારણ ?
ઉત્તર–હે ભાઈ ! પ્રશ્ન ઘણું સારું છે. તેને ખુલાસે સૂત્રકારે તેજ ઠેકાણે આવે છે. અને ગ્રંથકારે પણ તેનાજ આધારે ગુણસ્થાન કહ્યાં હોય એમ જણાય છે.
પ્રશ્ન ૬૬ મું–સૂત્ર શું કહે છે તે જણાવશે ? ઉત્તર–હે ભાઈ? સાંભળ-શ્રીસમવાયાંગજી સૂત્રમાં ચૌદમે સમવાયંગે
___ कम्म विसोहि मग्गणं पडुच्च चउदश जीवाणा प० तं• मिच्छ दिट्ठी सासायण सम्मदिहि, सम्मा मिच्छ दिट्ठी, अविरय सम्मदिट्ठी, विरयाविरए, पमत्त संजए, अप्पमत्त संजए, निअट्ठी-अनिअट्ठी बायरे, सुहुमसंपराए उवसमए वा, खवणय, उपसंत मोहेवा खीण मोहे, सजोगी केवली अजोगी केवली
(લાલાજીવાળા છાપેલ સમવાયાંગમાં કહ્યું છે કે,
ભાવાર્થ—જ્ઞાનાવરણીયાદિ કર્મ વિશુદ્ધિ માર્ગ કે આશ્રી ચઉદેહ જીવકે સ્થાનક કહે હૈ અર્થાત્ ચઉદહ ગુણસ્થાન કહે હૈં. ૧ વિપરીત દષ્ટિવાળા એ મિથ્યા દષ્ટિ, ૨ અલ્પ સમ્યકત્વક સ્વાદ રૂપ ગુણ પ્રવતે સે સાસ્વાદાન દૂસરા ગુણ સ્થાન, ૩ કુછ સમ્યકત્વ ઔર કુછ મિથ્યાત્વ સે મિશ્ર ગુણ સ્થાન, ૪ વિરતિ રહિત સમ્યગૂ દષ્ટિવાલે થે ગુણ સ્થાન મેં હૈ. પ કુછ વિરતિ કુછ અવિરતિ સે વિરતા વિરતી, ૬ કુછ પ્રમાદ યુકત જિસકી પ્રવૃત્તિ રહી હૈ સે પ્રેમત સંયત, ૭ પ્રમાદ રહિત સે અપ્રમત સંયત, ૮ અનંતાનુબંધી ચેક વ તીન મેહનીય ઈન સાતકા ક્ષય કરતા હુવા ક્ષયક શ્રેણીમે ચઢે વ ઉપશમ શ્રેણીયે ચઢે સે નિયદિ બાદર, ૯ ચારિત્ર મેહનીયકી ૨૧ પ્રકૃતિમેં કિતનીક પ્રાકૃતિક ઉપશમ વ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org